ભાવનગર રાજવી કુટુંબના મહારાણી નંદકુંવરબાની સ્મૃતિમાં વર્ષ ૧૯૫૧ માં સ્થાપિત રાજવી કન્યા શાળામાં હજારોથી વધુ દીકરીઓ શિક્ષિત થઈ છે. પણ તેથી વધુ વર્ષ દરમ્યાનની ૩૦ ઈત્તર પ્રવૃત્તિઓ થકી દીક્ષિત થાય છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક અભિવ્યક્તિ, એન. સી. સી., એન. એસ. એસ. પ્રોજેક્ટમાં ભાવનગરનું ગૌરવ વિસ્તારનાર શ્રી નંદકૂવરબા ક્ષત્રિય કન્યા વિધ્યાલયની ૧૫૦ થી […]Continue Reading




















Recent Comments