Home Archive by category ભાવનગર (Page 37)

ભાવનગર

ભાવનગર
ભાવનગરની ધ. કે .પી ઈ .એસ ઇંગ્લિશ સ્કૂલ બાલમંદિર વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી  કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાના જનરલ સેક્રેટરી સર, ટ્રેસરર,સર એડમિનિસ્ટ્રેટર્સ અને કે.પી.ઈ.એસ ની વિવિધ બ્રાન્ચ ના આચાર્યશ્રી દ્વારા દીપ પ્રજ્વલન અને પ્રાર્થના સાથે કરવામાં આવી. નાનકડા બાળકો દ્વારા રજૂ થયેલી કૃષ્ણ લીલા અને સંસ્કારી સંદેશોથી ભરપૂર કાર્યક્રમને દાદા-દાદીએ Continue Reading
ભાવનગર
 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી જ્ઞાનસેતુ (CET) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું .જેમાં હબુકવડ ગામ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ શાળાએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શાળાની સફળતામાં વધારો કર્યો હતો. CET ની પરીક્ષામાં શાળાના 42 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પરમાર હસ્તીબેન સંજયભાઈ (ભાલર) 120 માંથી 103 માર્ક , બેલડીયા કાવ્યા ભાવેશભાઈ (માખણિયા […]Continue Reading
ભાવનગર
ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૪ ફેબ્રુઆરી,૨૦૨૬ને મંગળવારનારોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ ૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે ભરતી મેળાનું આયોજનકરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમમાં એન્જીનીંયર, ક્યુ.સી એન્જીનીંયર, પ્લાન એન્જીનીંયર,સુપરવાઈઝર, એસ.આર, એકાઉન્ટન, એકાઉન્ટન આસી.ફિલ્ડ સેલ્સ ઓફિસર, બ્રાંચ Continue Reading
ભાવનગર
ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. કલેક્ટરશ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લાસંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ફરિયાદ સમિતિને મળેલ અરજીઓ અને તુમારોના નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શનકેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળ પ્રાપ્ત અરજીઓ તેમજ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત રજૂથયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી Continue Reading
ભાવનગર
 વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ […]Continue Reading
ભાવનગર
ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ “શાલીમાર પેઈન્ટ” ના ગોડાઉન માંથી અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીના કલર કી.રૂ.૪,૮૩,૩૫૦/- ની ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો દાખલ થયેલ હોય જે ગુનો ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પડિ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર […]Continue Reading
ભાવનગર
ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની  2379 બેઠક આગામી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/02/2026 બુધવારે સાંજે 6 કલાકે કવિ સંમેલન સ્વરૂપે યોજવામાં આવી હતી, જેનું સંચાલન કવિ જિત ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં કવિ શ્રી જયેશભાઈ ભટ્ટ, ડૉ.કિશોર વાઘેલા અને Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં રોજગારી અર્થે શ્રમિકો/કારીગરો/ કર્મચારીઓ/દેશ/રાજય/જિલ્લા બહારથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી,ચોકીદાર, કારખાનામાં, મકાન બાંધકામમાં, પોલ્ટ્રીફાર્મ ઉદ્યોગમાં, હિરા ઉદ્યોગમાં, ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં શ્રમિક તરીકે જિલ્લામાં આવે છે જેમાંઅમુક ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ઘરાવતા ઇસમો હોય તેની સંભાવના બની Continue Reading
ભાવનગર
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતાને સારી સુવિધા આપવા માટે બસસ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્યને સાચા અર્થમાંસાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે પરંતુ સાથે મુસાફર જનતા પણ નિગમના આ ‘સ્વચ્છતા યજ્ઞ’પોતાનુ નૈતિક અને બહુમુલ્ય યોગદાન આપી સ્વયં શિસ્ત સાથે બસ […]Continue Reading
ભાવનગર
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલ અને અમુક ભુતકાળના બનાવોથી જણાય છે કે ત્રાસવાદી તથા ગુનેગારતત્વો/ઇસમો વિવિધ વિસ્તારમાં ગુપ્ત રીતે આશરો મેળવી જાહેર સલામતી અને -શાંતિનો ભંગ કરે તેમજ માનવજિંદગીની ખુવારી થાય અને જાહેર સંપતિને નુકશાન પહોંચાડે તેવી શકયતાઓ રહેલી છે.આગામી દિવસોમાં મકરસંક્રાંતિ, હોળી જેવા તહેવારો આવનાર હોય, આ તહેવારો દરમ્યાન આતંકવાદીઓતથા ગુનેગારો અન્ય શહેર, રાજય કે Continue Reading