Home Archive by category ભાવનગર (Page 38)

ભાવનગર

ભાવનગર
આગામી દિવસોમાં હોળી-ધૂળેટી જેવા તહેવારો આવનાર હોય તેમજ તાજેતરમાં ભારત સરકારનો “ઓપરેશનસિંદુર” આતંદવાદ વિરૂધ્ધ ઓપરેશન બાદ ગુપ્તચર ખાતાના અહેવાલ તથા અગાઉ થયેલ આતંકવાદી હુમલાઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી, અસામાજીક તત્વો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી પોતેનકકી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જિંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે.જેથી Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ, ભાવનગરનાસંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ‘માતૃભાષા સપ્તાહ’ અંતર્ગત ‘માતૃભાષામહોત્સવ–૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગરની શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહારાજાકૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. Continue Reading
ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ તથા તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ જૈન સમાજનો ઢેબરીયોમેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજઅકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ નીકલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાંઆવેલ રસ્તાઓને Continue Reading
ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ તથા તા.૦૧/૦૩/૨૦૨૬ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયોમેળો યોજાનાર છે. જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજઅકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ નીકલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં“પાલીતાણા Continue Reading
ભાવનગર
પાલીતાણા શહેરમાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬ નાં રોજ જૈન સમાજનો ઢેબરીયોમેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓદર્શનાર્થે આવતાં હોવાથી કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકનીકોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન-મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા સપ્તાહ અંતર્ગત ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતેશિક્ષણવિદ્ મહાનુભાવો દ્વારા માતૃભાષાના મહિમા વિષય પર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓનેસંવાદસભર અને પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું હતું.ગોહિલવાડની વિરાસત સમાન ગણાતી આ શાળામાં ભાષા, સાહિત્ય અને કેળવણી સંબંધિત સુંદર પ્રસ્તુતિઓરજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ Continue Reading
ભાવનગર
સિહોર તાલુકા વિસ્તારમાં એક પીડિત મહિલાને તેમના પતિ દ્વારા મારપીટ કરી ઘરેથી બહાર કાઢી મૂકવાનીઘટના સામે આવી હતી. માહિતી મુજબ પીડિતા સારવાર માટે એકલા જ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિતાના પ્રેમલગ્નથયેલા હોવાને કારણે તેમના માતા-પિતા સાથે સંપર્ક ન હતો અને આશ્રય ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.સિહોર સરકારી હોસ્પિટલમાંથી પીડિતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 181 અભયમ મહિલા […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત સ્વ. વિનોદરાય જેઠાલાલ ભટ્ટના સ્મરણાર્થે હસ્તે શ્રી ગુણવંતીબેન વિનોદ રાય ભટ્ટ  527મો તેમજ 528મો દાદીમા જીવીમાંની સ્મૃતિમાં  શ્રી નવનીતભાઈ રાઠોડ હસ્તક પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા. 27/02/2026 શુક્રવારે સવારે 9 થી 11 શિશુવિહાર પ્રાંગણમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે.જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શેઠ શ્રી વી . સી.લોઢા વાળા હૉસ્પિટલ ભાવનગરના Continue Reading
ભાવનગર
ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરી 2026થી બંધ થતા તુરંત જ ભાવનગરનાસાંસદ એવમ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ટેલીફોનિક રજૂઆત કરી અને સત્વરે ભાવનગરની આ વિમાની સેવા ફરીથી શરૂ કરવા માંગ કરી હતી. જે પરત્વેરાજય Continue Reading
ભાવનગર
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજેભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ”વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં સૌરાષ્ટ્ર સમાચારનાવરિષ્ઠ પત્રકાર શ્રી તારકભાઈ શાહે ડિજિટલ Continue Reading