Home Archive by category ભાવનગર (Page 39)

ભાવનગર

ભાવનગર
ઉમરાળા ના ટીમ્બિ દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ચાલતા આરોગ્ય ધામ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ગુજરાતની સર્વપ્રથમ તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવા ઓ પ્રદાન કરે છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ગામ ટીંબી (જીલ્લો.ભાવનગર) ના પ્રણેતા સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એ કરેલા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી અને શૈક્ષણિક જેવા વિવિધ રાષ્ટ્રહીત અને Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે […]Continue Reading
ભાવનગર
 બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી છે. અવસાન પામેલા […]Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગર ના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ કાર્યક્રમને માણવા માટે Continue Reading
ભાવનગર
આધુનિક જીવનશૈલીમાં બેઠાડું કામ, ઓછી શારીરિક કસરત અને અસંતુલિત આહારના કારણેમેદસ્વિતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. મેદસ્વિતા માત્ર દેખાવને અસર કરતી સમસ્યા નથી, પરંતુ તેહૃદયરોગ, ડાયાબિટીસ, ઉચ્ચ રક્તચાપ, સાંધાના દુખાવા અને અન્ય લાંબા ગાળાના રોગોના જોખમને પણવધારતી ગંભીર આરોગ્ય સમસ્યા છે. તેથી સમયસર સચેત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંતજરૂરી બની જાય છે.નિયમિત ચાલવું સ્વસ્થ Continue Reading
ભાવનગર
આગામી ફેબ્રુઆરી –માર્ચ ર૦ર૬ ના માસ દરમિયાન તા.૨૧/૦૨/૨૦૨૬ના વિનાયક ચોથ,તા.૨૪/૦૨/૨૦૨૬ના દુર્ગાષ્ટમી, તા.૦૩-૦૪/૦૩/૨૦૨૬ના હોળી-ધૂળેટી, તા.૦૫/૦૩/૨૦૨૬ તુકારામ બીજ,તા.૦૬/૦૩/૨૦૨૬ના શિવાજી મહારાજ જયંતિ, તા.૦૮/૦૩/૨૦૨૬ના રંગ પંચમી, તા.૧૮/૦૩/૨૦૨૬ નાશિવરાત્રી તથા તા.૨૦/૦૩/૨૦૨૬ ના ગુડી પડવો/ચેટીચાંદ વગેરે તહેવારો-ઉત્સવો ઉજવનારા છે. આ દિવસોમાંકાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર તથા જિલ્લામાં આગામી તા.૧૭/૦૨/૨૦૨૬ થી તા.૧૧/૦૪/૨૦૨૬ દરમ્યાન એસ.એસ.સી./એચ.એસ.સી.ની પરીક્ષા કેન્દ્રિય માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર છે.આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યાવાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજીક ગુંડાતત્વો એકઠા થઈપરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ Continue Reading
ભાવનગર
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયનઅને વાણિજ્ય કૉલેજ, ઘોઘાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઘોઘા ખાતે “માતૃભાષા મહોત્સવ –૨૦૨૬” અંતર્ગત કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અનેસાહિત્યરસિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.આ કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના Continue Reading
ભાવનગર
શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/ B પર ઓવરબ્રીજની કામગીરીઅંદાજીત ૧૧ માસ સુધી સતત ચાલુ રહેવાની હોય, ઉક્ત જાહેરનામાની મુદતમાં વધારો કરી આપવા અંગેનીદરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડ્યું ઉચિત જણાતાં ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તેમને મળેલઅધિકારની રૂઈએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામાં દર્શાવ્યાં મુજબ શિહોર ખાતે આવેલ શિહોરથી Continue Reading
ભાવનગર
JEE ની પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો રાજ્ય કક્ષાએ અગ્રેસર રહ્યાં       તળાજા તાલુકાના ટીમાણા ગામની ગણેશ શાળામાં અભ્યાસ કરતા મહેતર અનિશ અબ્બાસભાઈ (પાલીતાણા) 98.30 PR, જાળેલા વૈદિક ભરતભાઈ (ભદ્રાવળ-1) 98.04 PR, ધાંધલ્યા રુદ્ર પ્રકાશભાઈ (દિહોર) 96.95 PR, ચૌહાણ હાર્દિક કિસ્મતભાઈ (તરસરા) 93.28 PR, પંડ્યા જયમીન અમૃતલાલ (ટીમાણા) 92.93 PR હાંચલ કરી અનેરી Continue Reading