Home Archive by category ભાવનગર (Page 51)

ભાવનગર

ભાવનગર
ઉત્તરાયણ પર્વની મોજ સાથે જીવદયાનો અનુરોધ કરતાં કથાકાર શ્રી વૈશાલીબાળાએ જીવલેણ થતી પતંગ દોરી સામે સાવધાન રહેવાં સંદેશો આપ્યો છે. મકરસંક્રાંતિ પર્વ ઉપર પતંગ માટે વપરાતી ઝેરી દોરીના અનિયંત્રિત ઉપયોગ સામે રંઘોળાના કથાકાર વક્તા શ્રી વૈશાલીબાળા એ જીવદયાનો અનુરોધ કર્યો છે. આપણી મજા એ કોઈ માટે સજા ન બનવી જોઈએ, આપણી સનાતન સંસ્કૃતિ શીખવે છે […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાની કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને માઇક સેટની ભેટ આપવામાં આવી છે.મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી અને સખાવતી દાતા તરફથી શાળા તેમજ બાળકોના શિક્ષણના હેતુ માટે આપવામાં આવેલી સિસ્ટમ ઉપયોગી બની  રહેશે. મુંબઈના નિર્મળાબેન શાંતિલાલ શાહ તરફથી તેમના પરિવારના રીટાબેન મિલનભાઈ શાહ તથા જાહ્નવીબેન, મિલોનીબેન શાહ તરફથી આ ભેટ મળી છે.આ ભેટ માટે શાળા પરિવારએ તેમજ […]Continue Reading
ભાવનગર
ગામડાના નિર્માણથી નવા ભારતના નિર્માણ અભિગમ સાથે કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાની પ્રેરણા સાથે આત્મનિર્ભર હણોલ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે. સ્વછતા તથા સુશોભન અને સાંસ્કૃતિક ઉપક્રમો સાથે તીર્થ ગામ હણોલ સજ્જ થઈ રહ્યું છે. મંગળવારથી ગુરુવાર દરમિયાન ગોહિલવાડના ગૌરવરૂપ બનેલ ગામ હણોલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો મહેમાન બની રહ્યાં છે, અહીંયા આત્મનિર્ભર હણોલ Continue Reading
ભાવનગર
IAP(ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિકસ), ભાવનગર ના ફેમિલી ગેટ-ટુ ગેધરનું આયોજન પ્રમુખ શ્રી (2025),ડૉ. રિદ્ધિશભાઈ લાણીયા (2025) દ્વારા તેઓના ઉમા ફાર્મ, ભાવનગર ખાતે તા : 11/01/2026 ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું સફળ આયોજન ડૉ. રિદ્ધિશભાઈ લાણિયા, ડો. મેહુલ ગોંસાઈ, ડૉ. ડિમ્પલબેન શ્રીધરાણી, ડૉ. ચિરાગ ગાબાણી, ડૉ. ભૂષિત ગઢિયા, ડૉ. હરદેવસિંહ મોરી, ડૉ. હિનલ ગુજરાતી, […]Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ શીવશકતી હોલ , ભાવનગર ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ ના પ્રભારી હરીભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌ પ્રથમ વખત ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેજ ફ્રી (સ્ટેજ નહીં પરંતુ સૌ એક સમાન) ની પહેલ કરી હતી. તેમજ આવનારી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત તમામ વોર્ડ પ્રમુખ […]Continue Reading
ભાવનગર
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા દવાખાનામાં યોજાયેલ પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેલ રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ટીંબીના આ દવાખાનામા ગીતાના સંદેશ મુજબ જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય રહ્યાનું જણાવ્યું. અહીંયા સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્યમાં સહયોગીઓની ભાવવંદના કરવામાં આવી. ગોહિલવાડના ગૌરવરૂપ Continue Reading
ભાવનગર
ભાવનગર 26 જાન્યુઆરી થી શિશુવિહાર પ્રાંગણ માં બીજો સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમ શરૂ થશે 65 વર્ષથી વધુ વય ધરાવતા  નાગરિકો પોતાના જીવનમાં  તંદુરસ્ત, શરીરથી અને મનથી સ્વસ્થ રહે. આનંદિત રહે .તે પ્રકારની શારીરિક, માનસિક અને ક્રિયાત્મક પ્રવૃત્તિ સાથેના 40 દિવસના આ કાર્યક્રમ માં  30  વડીલોને  વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. જેઓ એ પ્રત્યેક […]Continue Reading
ભાવનગર
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, તેમ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યું. ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ લેખક અને શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા દીપ Continue Reading
ભાવનગર
ખેલ મહાકુંભ 2026 અંતર્ગત પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર 14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણામાં અભ્યાસ કરતા બારૈયા હેત મેહુલભાઈ (ગામ :- રોયલ)એ 57 કિગ્રા વજન જૂથમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે પંડ્યા બદ્રી ચિરાગભાઈ (ટીમાણા)એ 44 કિગ્રા વજન જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાજ્ય કક્ષાએ રમત ગમત […]Continue Reading
ભાવનગર
 રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૧-૨૦૨૬ (રવિવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે. Continue Reading