Home Archive by category ભાવનગર (Page 52)

ભાવનગર

ભાવનગર
રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના હેઠળ ભાવનગર જિલ્લાનાફરીયાદકા ગામના જન્મજાત હ્રદયરોગથી પીડિત બાળક કુલદીપને સમયસર નિદાન, યોગ્ય સેવા અનેનિઃશુલ્ક ઉચ્ચ કક્ષાની સારવાર થકી નવી જિંદગી પ્રાપ્ત થઈ છે.ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામના કુલદીપ રવિભાઇ મકવાણાનો જન્મ તા.૦૬/૦૫/૨૦૨૦ નારોજ થયો હતો. આ બાળકના માતા-પિતા છૂટક મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, તેમના Continue Reading
ભાવનગર
આગામી સમયમાં આવનાર મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવા માટે વાપરવામાં આવતાચાઇનીઝ માંજાના કારણે પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના, મૃત્યુ પામવાના બનાવો બને છે. જે નિવારવા ચાઈનીઝતુક્કલ/લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચાઈનીઝ માંઝા, glass coated nylonthread, સિન્થેટીક કોટીંગ સાથેની પ્લાસ્ટીક દોરી, નાયલોન થ્રેડ દોરી જેવી પ્રતિબંધિત સાધન સામગ્રીના Continue Reading
ભાવનગર
ગુજરાત સરકાર દ્વારા પાલીતાણા શહેરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ યાત્રાધામપાલીતાણા ખાતે ભારત અને વિશ્વભરમાંથી હજારો યાત્રિકો શેત્રુંજય ગિરીરાજ પર્વત પર યાત્રા માટે આવે છે. શેત્રુંજયપર્વત અને તેની આસપાસનો વિસ્તાર અનામત જંગલ તરીકે જાહેર થયેલ છે. દર વર્ષે હજારો યાત્રાળુઓ અનેપ્રવાસીઓ આ વિસ્તારમાં આવતા હોવાથી પ્લાસ્ટિક કચરાના કારણે પર્યાવરણ પ્રદુષણ, પવિત્ર Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારના નિયુક્ત મંત્રીઓને શુભેચ્છા અને સંવાદ માટે ગયું હતું. મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરના નેતૃત્વમા પ્રતિનિધિ મંડળે સોમવાર તા 5/1/26ના રોજ શિક્ષણના નીતિવિષયક અને શિક્ષણના સાર્વત્રિક ગુણવત્તાલક્ષી અમલીકરણના મુદ્દાઓ વગેરેને રાજ્ય સરકારને રજુ કરવા મુલાકાત કરી.               Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લાના મથાવાડા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ આશ્રમ તથા રાજકોટ ખાતે રહીને વિવિધ સેવાકીય પ્રવુતિઓ ચલાવતા કામરૂ દેશના કાળકા માતાજીના પરમ ઉપાસક પૂજ્ય ભુરી માઁ નો આજે જન્મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કિન્નર સમુદાયના લોકોં, કિન્નર અખાડાના પૂજ્યનીય સંતો, મહંતો, સામાજીક, રાજકીય અગ્રણીઓ તેમના મોબાઈલ નંબર 6354396363 પર જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યાછે.ભુરીમાં કિન્નર Continue Reading
ભાવનગર
ભદ્રાવળ–૩ ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર તા 19/12/25/થી 25/12/25/ સુધી યોજેલ છે જેમાં તા 20/12/25/ ના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયકવાતાવરણમાં યોજાયો. ”યુવાનોનો દેશ; સરદારનો વેશ” આ વિષયને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ શિબિરનો પ્રારંભ ઢોલ-નગારા સાથે ભવ્ય પ્રવેશ અને પુસ્તક અર્પણ સાથેની વિશેષ રજૂઆતથી કરવામાં આવ્યો.આ Continue Reading
ભાવનગર
સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી  બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજમાં ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો. ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.  કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશિર્વચન […]Continue Reading
ભાવનગર
વિદ્યાર્થીઓના સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સશક્તિકરણ દ્વારા ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત’ના નિર્માણ માટે જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે – ડો. મનીષ બંસલ *ઇકો સાયકલ, ફોગ ફાર્મર, એકવા બોટ, ધોલેરા સર તેમજ અટલ બ્રીજ રેપ્લિકા ઉપરાંત આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારિત ફેક્ટ ફાઈન્ડર, કેરીઅર બોટ, સેન્ટી વ્યુ, જેસ્ચર બોટ, એરો સેન્સ, સાય ગાર્ડ જેવા Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન – આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે.આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાંત ટેલી કન્સલટેશનથી સજ્જ છે. એટલું જ નહીં, ખાસ Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની ટેબલ-ટેનિસ અં. ૧૧, અં. ૧૪ અને અં. ૧૭જૂથની ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, Continue Reading