Home Archive by category ભાવનગર (Page 57)

ભાવનગર

ભાવનગર
ઉમરાળા તાલુકા કક્ષાનો જાન્યુઆરી- ૨૦૨૬ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ નેબુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજાશે, જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાનાપ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૦૧/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવાસાથે અરજી મંગાવવામાં આવેલ છે.જાહેર જનતાને સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક Continue Reading
ભાવનગર
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. ‘સ્પિકમેકે’ અંતર્ગત પંડિત શ્રી રિતેશ અને પંડિત શ્રી રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી મંગળવાર તા.૬ રાત્રે ૮/૩૦ કલાકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ માણવા મળશે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે Continue Reading
ભાવનગર
વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા નહીં નફો ; નહીં નુકસાનના સિદ્ધાંત સાથે બાળકોમાં નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભિગમ કેળવાય તેવા હેતુ સાથે દર વર્ષે GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ :- 2025- 26 માં વિકાસ વર્તુળ ટ્રસ્ટ – ભાવનગર દ્વારા 47 મી GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. […]Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમજાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. ૧૯-૧૨-૨૦૨૫ થી તા. ૧૮-૦૧-૨૦૨૬ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ અનુસંધાને ભાવનગર જિલ્લામાં તા તા.૩-૧-૨૦૨૬ અને તા. ૪-૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી સાંજનાં ૦૫:૦૦ કલાક દરમિયાન તમામમતદાન […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકા કક્ષાનો જાન્યુઆરી–૨૦૨૬નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૨૬ (બુધવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે યોજાશે. આ કાર્યક્રમપ્રાંત અધિકારીશ્રી, તળાજાના અધ્યક્ષસ્થાને યોજાનાર છે.આ કાર્યક્રમમાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે અરજદારોની રજૂઆતો સાંભળી યોગ્ય નિકાલકરવામાં આવશે. કાર્યક્રમમાં પ્રશ્નો રજૂ કરવા ઇચ્છતા Continue Reading
ભાવનગર
જે.કે.મહેતા હોસ્પિટલ અમરગઢ ના સૌજન્યથી તા:૨/૧/૨૦૨૬ ના રોજ લંગાળા પટેલ સમાજની વાડીમાં આરોગ્ય તપાસ અને નિદાન કેમ્પનું આયોજન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયની એન એસ એસ શિબિર અંતર્ગત થયું જેમાં ૮૩ ગ્રામજનોએ વિવિધ બીમારીઓની પ્રાથમિક સારવાર લીધી.આરોગ્ય કેમ્પ કાર્યક્રમનું  ઉદ્ઘાટન ગ્રામ અગ્રણી શ્રી કેશુભાઈ નાવડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ગ્રામજનોની આરોગ્ય વિશેની ખેવના અને લંગાળા Continue Reading
ભાવનગર
લોકભારતી સણોસરા દ્વારા લંગાળા ગામે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરમાં વક્તવ્ય આપતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવ્યું કે, હકારાત્મક પત્રકારત્વ દ્વારા ગ્રામવિકાસના ઊજળા પરિણામો મળી રહ્યાં છે. સણોસરા સ્થિત લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાયેલ છે. આ શિબિરમાં જ્ઞાનયજ્ઞ સત્રમાં વક્તા તરીકે પત્રકાર Continue Reading
ભાવનગર
ભાવનગર નેક નામદાર યુવરાજ જયવીરસિંહજી ના વરદ હસ્તે ધ કે.પી.ઇ.એસ ઇંગ્લિશ સ્કૂલ ખાતે  ઇનોવેટિવ પ્રદર્શન-2025 યોજાયુ.તારીખ 31/12/25 બુધવારના રોજ ભાવનગર કાળિયાબીડ ખાતે આવેલ કે.પી.ઇ.એસ ઇંગ્લિશ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ. વિદ્યાર્થીઓમા પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે ઇનોવેશન ફેર એકપો-2025 યોજાયો.જેનુ ઉદ્ઘાટન ભાવનગરના યુવરાજ જયવીરસિંહજીએ કરેલ જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા Continue Reading
ભાવનગર
ભાવનગર તાલુકાનો જાન્યુઆરી-૨૦૨૬ના માસનો મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણકાર્યક્રમનું આયોજન આગામી તારીખ ૨૮/૦૧/૨૦૨૬, ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદારકચેરી, આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરનાઅધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના સરકારી વિભાગોમાં પડતર હોય તેવા વ્યક્તિગત Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ ૩ જાન્યુઆરી,૨૦૨૬ ને શનિવારના રોજ સવારે૧૦:૦૦ કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થીયેટર, મોતીબાગ ટાઉન હોલમાં ક્લસ્ટર ભરતી મેળાનુંઆયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં SSC / HSC / GRADUATE/ POST GRADUATE / ITI / DIPLOMAની લાયકાત ધરાવતાઉમેદવારો માટે ફીટર, વેલ્ડર, ઓપરેટર, વાયરમેન, એચ.આર. સેલ્સ, મેન્ટેનન્સ, બ્યુટિશિયન, હેર […]Continue Reading