Home Archive by category ભાવનગર (Page 58)

ભાવનગર

ભાવનગર
દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્યઆપવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓના અતિરેકથી જમીનની ફળદ્રુપતા અનેમાનવ સ્વાસ્થ્ય પર થતા પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખી, હવે દેશભરમાં કુદરત આધારિત ખેતીપદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સહિત ભાવનગર જિલ્લાનાખેડૂતો પ્રાકૃતિક ખેતી Continue Reading
ભાવનગર
જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ બગદાણા ખાતે આ સંસ્થાની બહેનો દવારા અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં  દ્રાદશી ના દિવસે મહા આરતી તેમજ ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતુ અભિનય ગીત રજુ  થયું હતું. સાથોસાથ આ પ્રસંગે 31 ડિસેમ્બરના વેસ્ટ્રન કલ્સર  ને બદલે  […]Continue Reading
ભાવનગર
ભાવનગર : ભાવનગર શહેરના વિકાસના દાવાઓ હવે જુઠ્ઠાણાં, જુમલા અને જનતાને ભોળી બનાવવાની નાટકબાજી સાબિત થયા છે. કેન્દ્રમાં મંત્રી હોવા છતાં ભાવનગર આજે હવાઈ નકશા પરથી લગભગ ગાયબ કરી દેવામાં આવ્યું છે. ભાવનગર એરપોર્ટ આજે સંપૂર્ણ બંધ હાલતમાં છે એક પણ ફ્લાઈટ નહીં, એક પણ મુસાફર નહીં, રોજગારીની એક પણ તક નહીં. એરપોર્ટ પર છવાયેલો […]Continue Reading
ભાવનગર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ વોર્ડોમાં ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો દરમિયાન કોંગ્રેસ પક્ષના ધ્વજવંદન, મીઠાઈ વહેંચણી તથા કાર્યકરો સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાર્ટીના સ્થાપનાથી આજ સુધીના ઐતિહાસિક યોગદાન, સ્વતંત્રતા આંદોલનમાં Continue Reading
ભાવનગર
મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શનહેઠળ ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર અનેઅમરેલી જિલ્લાની ૧૬ નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકા માટે પાણી પુરવઠા અંગેની તાલીમનુંઆયોજન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ઈજનેર (એ.એચ.એમ.),સ્વચ્છ ભારત મિશન Continue Reading
ભાવનગર
મહિલાઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધીને સશક્ત બને તે માટે ભાવનગર જિલ્લાના વિવિધતાલુકાઓમાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (એનઆરએલએમ) યોજના હેઠળ વિવિધ કેશ ક્રેડીટ કેમ્પ યોજાયાંહતાં.જેમાં ૧૮૩ સખી મંડળ જૂથોને રૂ‌.૩૪૪.૫૦ લાખની લોન આપવામાં આવી હતી.ગત રોજ યોજાયેલા કેશ ક્રેડીટ કેમ્પમાં ભાવનગરના વરતેજ ખાતે ૨૦ સખી મંડળોને રૂ‌.૩૪‌ લાખ,ગારીયાધાર‌ તાલુકાના માંડવી ગામે ૨૯ સખી Continue Reading
ભાવનગર
તીર્થ ગામ હણોલ ખાતે આવતી ઉતરાયણ પર્વ નિમિત્તે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવના અનુસંધાને આજે તીર્થ ગામ હણોલમાં દીકરીઓને આત્મનિર્ભરતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવા માટે જુવારા વાવણીકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અંતર્ગત ગામની દીકરીઓને જુવારા વાવવા માટે કુંડા વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત આવતી ૧ જાન્યુઆરીના રોજ Continue Reading
ભાવનગર
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જિ.ભાવનગર)માં છેલ્લા પાંચ વર્ષથી નિ:શુલ્કસેવા પ્રદાન ક૨વા માટે દ૨ વર્ષે આવતા અમેરીકાના માનસીક રોગોના નિષ્ણાંત ડૉ. ભૂપેન્દૂ રાજપુરા અને તેમના પત્ની શ્રીમતી કલ્પનાબહેન રાજપુરા આ વર્ષે પણ તા.૭.૧૨.૨૦૨૫ થી તા.૨૧.૧૨.૨૦૨૫ (૧૫ દિવસ) સુધી નિઃશુલ્કસેવા આપવા માટે આવ્યા હતા. ભૂતકાળની તેઓની સારવારથી ઘણા લોકોને ખૂબ સારો ફાયદો થયો છે Continue Reading
ભાવનગર
ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. સમગ્ર રાષ્ટ્ર માટે વિરાસત અને ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં શુક્રવાર તા. ૯ના વાર્ષિકોત્સવ યોજાનાર છે.આ પ્રસંગે લેખક અને શિક્ષણવિદ્ શ્રી જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન Continue Reading
ભાવનગર
બાળક એ પરમાત્મા એ માનવજાત પર લખેલ પ્રેમપત્ર છે” મૂછાળી મા ગિજુભાઈ બધેકાની આ ઉક્તિને સાર્થક કરતા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા દ્વારા ” બાલ દેવો ભવ” ના મંત્ર હેઠળ ૫૪મો બાલવાડી શિબિર તા ૨૯/૧૨/૨૦૨૫ ના રોજ હર્ષોલ્લાસ , નવું શિખ્યાની – પામ્યાની સંતુષ્ટિ અને અંત એ જ આરંભની અનુભૂતિ સાથે પૂર્ણતાની પળે સંપન્ન થયો.લોકભારતી યુનિવર્સીટી […]Continue Reading