Home Archive by category ભાવનગર (Page 60)

ભાવનગર

ભાવનગર
સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન થઈ રહ્યું છે. જાળિયા શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આ આયોજન Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના હણોલ ગામે છેલ્લા 10 વર્ષથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સફળતાને આગળ વધારવા અને ગ્રામિણ ભારતની પ્રગતિને પ્રોત્સાહિત કરવા હણોલ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા આગામી 13, 14 અને 15 જાન્યુઆરી, 2026ના રોજ ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026’નું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવનાર છે. ભાવનગર જિલ્લાના હણોલગામે આ Continue Reading
ભાવનગર
ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં નિષ્ણાતો દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ભાવનગર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પશુપાલન શિબિર યોજાઈ ગઈ. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને આ શિબિરમાં ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના Continue Reading
ભાવનગર
ગોહિલવાડમાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ગામે આવેલા અલગારી સંત પૂ. બજરંગદાદબાપાના  ગુરૂઆશ્રમ ખાતે પૂ.બાપાના 49 માં પુણ્યતિથિ મહોત્સવનું ભાવ અને શ્રદ્ધાભેર ઉજવવાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ પુણ્યતિથિ મહોત્સવમાં એક લાખથી પણ વધુ ભાવિકો બાપાના ચરણોમાં આવીને શીશ નમાવી ને ધન્યતા પ્રાપ્ત કરશે. આ મસ મોટા આયોજન માટે ની તૈયારીઓ બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે Continue Reading
ભાવનગર
પર્યાવરણવિદ ડૉ. દીપક ત્રિવેદી દ્વારા ભાવનગરના પક્ષીઓ પર મોબાઈલ ટાવરના રેડિયેશનની અસર અંગે કરેલ અભ્યાસ પર પી એચડી પ્રાપ્ત થયેલ છે. આજના આધુનિક યુગમાં મોબાઈલ ટાવરોનું જાળું સતત વધી રહ્યું છે, ત્યારે તેની ગંભીર અસરો પક્ષી સૃષ્ટિ પર પડી રહી હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આર.કે. યુનિવર્સિટી (રાજકોટ) ના પર્યાવરણ વિજ્ઞાનના સંશોધક ડૉ. દીપક […]Continue Reading
ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક એવી શિક્ષણ સમર્પિત સેવા સંસ્થા કે જે સામાજિક દાયિત્વ માટે હંમેશા કટ્ટીબધ્ધ છે.        દર વર્ષે જાહેર પરીક્ષાના માર્ગદર્શનના કાર્યક્રમનું વિશેષ આયોજન સંસ્થાના માધ્યમથી યોજાઈ રહ્યું છે.ચાલુ વર્ષે આ કાર્યક્રમનું શીર્ષક આપવામાં આવ્યું છે “ગણતરથી ભણતરની કથા” એટલે કે આયોજનબધ્ધ રીતે કેવી રીતે પરીક્ષામાંથી પસાર થઈ Continue Reading
ભાવનગર
તારીખ 28/12/2025 ને રવિવારના રોજ ગણેશ શાળા ટીમાણામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શાળામાં વાર્ષિકોત્સવના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન તથા શૈક્ષણિક વર્ષ 2025 – 26 ના પ્રથમ સત્રનું પરિણામ વિતરણ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં વિવિધ 15 જેટલી કૃતિઓ રજૂ થશે તથા 300 થી વધારે બાળકોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પરિવાર સાથે Continue Reading
ભાવનગર
લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર (એકમ ૧) યોજાશે. સોમવાર તા.૨૯થી પ્રારંભ થનાર આ શિબિર દરમિયાન Continue Reading
ભાવનગર
ભાવનગર: રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ ક્લસ્ટરોમાં પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુવા તાલુકાનાં ખડસલિયા, માળવાવ, મોણપર અને અમરેલીના જિલ્લાના સા.કુંડલા તાલુકાના દાધિયા ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં આશરે ૪૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની આઈ.ટી.આઈ.ખાતે ઘોઘા આઇ.સી.ડી.એસ.ઘટક કચેરી તેમજ મહિલાઅને બાળ અધિકારીની કચેરીના સયુંક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો ‘કિશોરી મેળો’ યોજાયો હતો. આ પ્રસંગે સી.ડી.પી.ઓ.શ્રી માધુરીબેન ડોડીયાએ કિશોરી મેળાનું મહત્વ,આંગણવાડી કેન્દ્ર ખાતેથી આપવામાંઆવતા THR પેકેટ‌, બિન-પોષણ ઘટકમાં વિવિધ જાહેર સ્થળોની મુલાકાતની જાણકારી આપી હતી. મિશન કો-ઓર્ડિનેટર શ્રી Continue Reading