Home Archive by category ભાવનગર (Page 61)

ભાવનગર

ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિકપ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર(શહેર) મહાનગરપાલિકા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા – ૨૦૨૫-૨૬ નું આયોજન તા. ૦૧/૦૧/૨૦૨૬ ના રોજયશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે.જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની Continue Reading
ભાવનગર
માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથેસરકારશ્રી દ્વારા અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ શૃંખલા અંતર્ગત, આયુષ્માન આરોગ્ય મંદિર –પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ (ઘો) ખાતે ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ (PMSMA) અંતર્ગત સગર્ભામહિલાઓ માટે એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું Continue Reading
ભાવનગર
ભાવનગરના યશવંતરાવ નાટ્યગૃહ ખાતે મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ‘વીર બાલ દિવસ’નીઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મેયરશ્રી ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે, લોકોમાં વીરતા, સાહસ અને દેશ માટે બલિદાન અનેગર્વની ભાવના જાગે તે માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ વીર બાલ દિવસગુરુ શ્રી ગોવિંદસિંહજીના ચાર સાહિબજાદાઓના શોર્ય અને બલિદાનની […]Continue Reading
ભાવનગર
કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં એક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘટનામાં તામિલનાડુમાં પણ નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને રાજ્યોમાં કુલ મળીને ૧૯ લોકોનાં દુઃખદ મોત થયાં છે. પૂજ્ય મોરારિબાપુએ જે લોકોનાં મોત નીપજ્યાં છે તેમની તરફ […]Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાંપોતાના […]Continue Reading
ભાવનગર
નવું વર્ષ નવી આશા, આનંદ, ઉત્સાહ અને સકારાત્મક બદલાવનો સંદેશ લઈને આવે છે. ત્યારે૨૦૨૬માં પ્રવેશ કરતી વખતે આપણે બધા સ્વસ્થ, તંદુરસ્ત અને સક્રિય જીવન તરફ પગલું ભરીએ તેઅત્યંત જરૂરી છે. આજના ફાસ્ટ યુગ અને ફાસ્ટફૂડના ભોજનના સમયમાં મેદસ્વિતા એક ગંભીર આરોગ્યસમસ્યા બની ગઈ છે, જે ડાયાબિટીસ, હૃદયરોગ, ઉચ્ચ રક્તચાપ અને સંયુક્ત રોગો જેવી અનેકબીમારીઓનું કારણ […]Continue Reading
ભાવનગર
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રાકૃતિક કૃષિ મેગાતાલીમ શિબિરમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેતપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાખવા આવ્યું હતુ.આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત તત્વો તથા પાંચ મુખ્ય આયામો જીવામૃત, Continue Reading
ભાવનગર
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિકપ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભાવનગર દ્વારા સંચાલિત ભાવનગર(ગ્રામ્ય) જિલ્લાકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા – ૨૦૨૫-૨૬ નું આયોજન તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ યશવંતરાયનાટ્યગૃહ, ભાવનગર ખાતે કરવામાં આવેલ છે.જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની Continue Reading
ભાવનગર
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ડીવાયએસપી શ્રી ગોરડિયા મેમના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રીમતી એ. કે. ઘેલાણી હાઈ સ્કૂલમાં આજરોજ મિશન સ્માઈલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાર્થીઓ માટે જરૂરી માર્ગદર્શન ડીવાયએસપી  ગોરડિયા મેમ દ્વારા આપવામાં આવેલ. ખુબ સુંદર અને જરૂરી માહિતી તમામ વિદ્યાર્થીઓએ મેળવી હતી સાથે વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના Continue Reading
ભાવનગર
કૃષિ અને બાગાયત વિકાસ કેન્દ્ર  મણાર અંતર્ગત આંબલા અને માઈધાર કસ્ટરના સંયુક્ત ઉપક્રમે ઉજવણી થઈ  પાલીતાણા તાલુકાના લાપાળીયા ગામે કૃષિ અને બાગાયત વિકાસ કેન્દ્ર, મણાર (પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ) અંતર્ગત માઈધાર અને આંબલા ક્લસ્ટર દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવણી કરવામાં આવી હતી.   લાપાળીયા ગામે પ્રગતિશીલ ખેડૂત ડાભી પોપટભાઈ ના ફાર્મ પર કરવામાં આવ્યું Continue Reading