fbpx
Home Archive by category ભાવનગર (Page 61)
ભાવનગર

ભાવનગર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરાવતા ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજમદારોને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે આશયથી ભાવનગર શહેરમાં જુદા જુદા ચાર કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રો આજથી કાર્યરત કરવામાં આવ્યા છે. છે. જેને આજરોજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી શહેરના
ભાવનગર

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999 અને હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999, દ્રિચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EH 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૫-૦૯-૨૦૨૩ થી તા.૧૭-૦૯-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી
ભાવનગર

બુધસભા અને શનિસભા ના મૃદુહદય ના મુશાયરો નો મેળાવડો યોજાયો

ભાવનગર  શનિ સભાના ઉપક્રમે કવિ મુશાયરો ભાવનગર-મહુવાના કવિઓનું આદાન-પ્રદાન ..શનિ સભા મહુવા ના ઉપક્રમે તારીખ ૯ સપ્ટેમ્બર શનિવારે ઢળતી સાંજે ભાવનગર બુધસભા અને મહુવા શનિસભાના  કવિઓ  નો મુશાયરો યોજાયો હતો…..કાર્યક્રમની શરૂઆત મહેમાનોના વરદ હસ્તે દીપપ્રાગટ્યથી થયું .પારેખ કોલેજના મધ્યસ્થખંડમાં યોજાએલ કવિ સંમેલનમાં ભાવનગર સ્થિત શિશુવિહાર બુધસભા ના ૨૫ કવિ મિત્રો અને શનિસભાના
ભાવનગર

લોકલાડીલા સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ના અથાક પ્રયાસો થી જીવ નો શિવ સાથે નો સંગમ કરાવવા લોકો માટે લોક ઉપયોગી લાંબા અંતર ની વધુ એક બીજી ટ્રેન નો મળ્યો લાભ…

ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લા ના આસપાસ ના લોકો ને પવિત્ર શ્રાવણમાસ માં હરિદ્વાર બાદ વધુ એક લાંબા અંતર ની મળી ટ્રેન ની સફળતા…         સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રીશ્રી ને રૂબરૂ મળી લેખિત અને મૌખિક તેમજ પાર્લામેન્ટ ફ્લોર ઉપર કરેલી માંગણીઓ થઈ સફળ..
ભાવનગર

ભારત સરકારના કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

સમગ્ર ભાવનગર અને બોટાદ જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૩ નું આયોજન કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા અને  સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૯-૩૦ સપ્ટેમ્બરના રોજ
ભાવનગર

ભાવનગર ખાતે આયુષ્માન ભવ: અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે

દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા ૧૩મી સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ રીતે દેશમાં આયુષ્માન ભવ: કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. જેનું જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.આયુષ્માન ભવ: કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યની યોજનાઓનાં લાભોથી અવગત કરવા તેમજ યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પહોંચાડવા માટે તા.૧૭ સપ્ટેમ્બર થી આયુષ્માન ભવ:
ભાવનગર

આઇ.ટી.આઇ. ઘોઘા ખાતે વિવિધ જગ્યાઓ માટે ભરતીમેળાનું આયોજન

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની)માં ડિસ્ટ્રિબ્યુટર, એપ્રેન્ટિસ, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, એસેમ્બલી ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ.ટી.આઈ (COPA ટ્રેડ), ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ.(કોઈપણ ટેકનિકલ ટ્રેડ)ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૨/૦૯/૨૦૨૩
ભાવનગર

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા)  ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

ગુજરાત સરકારશ્રીની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૧૧/૦૯/૨૦૨૩ નાં રોજ સવારે-૧૦:૩૦ કલાક થી
ભાવનગર

.એમ..એમ.કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર e-KYC” અને બેંક ખાતા “આધારસિડિંગ” તથા આધાર અપડેટ કરાવી લેવાનું રહેશે

ભાવનગર જિલ્લાના તમામ ખેડુત મિત્રોને જણાવવાનુ કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ ૨,૦૦૦/- રૂ.ની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવી રહેલ છે. જે સરકારશ્રી દ્વારા આગામી સમયમાં હપ્તો રીલીઝ કરવામાં આવનાર છે. હપ્તો મેળવવા માટે ભારત સરકારશ્રી યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવતા પાત્ર ખેડુતોએ “આધાર e-KYC” અને બેંક ખાતામાં “આધાર […]
ભાવનગર

ભાવનગરનાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના લાભાર્થીઓએ તા. 30 સપ્ટેમ્બર સુધીમાં હયાતીની ખરાઈ કરવાની રહેશે

ભાવનગર શહેરનાં નિરાધાર વૃધ્ધ સહાય યોજના તથા ઇન્દીરા ગાંઘી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના(વય વંદના)નાં લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, તેઓને આ યોજના હેઠળની સહાય રાજય કક્ષાએથી ડી.બી..ટી.મારફત દર માસે ચુકવવામાં આવે છે, સરકારશ્રીની સુચનાનુસાર આ યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીઓની હયાતીની ૧૦૦% ચકાસણી દર વર્ષે એકવાર કરવાની થતી હોઇ, ભાવનગર શહેરનાં નિરાઘાર વૃધ્ધ સહાય યોજના […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/