Home Archive by category ભાવનગર (Page 63)

ભાવનગર

ભાવનગર
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની બહેનો માટેની સાંસદખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશનાં વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ‌ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું Continue Reading
ભાવનગર
આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ , ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તળાજા તાલુકાનામોટાઘાણા ગામમાં મોકલીયાળી માતાજીના મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિરનું આયોજન કરવામાંઆવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, તેમજ પ્રાકૃતિક ખેતીનું મહત્વ ,તેમજ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી વર્ષ ૨૦૨૫-૨૬ નું વર્ષ રજત જયંતી વર્ષ તરીકે ઉજવી રહયું છે. રજત જયંતી વર્ષ નિમિત્તે અલગ અલગ લક્ષ્યાંકો રાખવામાં આવેલ છે. જેમાં મોટા ભાગના લક્ષ્યાંકો પૂર્ણ થવાના આરે છે. બાકીના લક્ષ્યાંકોની કામગીરી ચાલુ છે. સર્વોત્તમ ડેરી સિહોર રજત જયંતી વર્ષ નિમિત્તે એક અલગ ફોર્મેટમાં સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ […]Continue Reading
ભાવનગર
બાળ પ્રવૃત્તિના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં આગામી ગુરુવારથી સોમવાર દરમિયાન સણોસરા લોકભારતી અધ્યાપન મંદિરમાં ઉત્સાહભેર બાલવાડી શિબિર યોજાશે. લોકભારતી અધ્યાપન મંદિરમાં થયેલ આયોજન મુજબ આગામી ગુરુવારે સવારે શિક્ષણવિદ્દો શ્રી નલીનભાઈ પંડિત, શ્રી અલ્પેશભાઈ પીપળીયા અને શ્રી અરુણભાઈ દવેની ઉપસ્થિતિ સાથે શિબિર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે. આ દિવસે બપોરે શ્રી ઘરશાળા અધ્યાપન મંદિર, શ્રી Continue Reading
ભાવનગર
ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 16 થી 22 ડિસેમ્બર, 2025 દરમિયાન ‘નેશનલ મેથેમેટિક્સડે’ નિમિતે આયોજિત સાપ્તાહિક ઉજવણીનું આજે ઉત્સાહભર્યા માહોલમાં સમાપન થયું. આ સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત એક્સપર્ટ લેક્ચર્સ, ગણિત સાથે જ્ઞાન પ્રવૃત્તિઓ, મેથેમેટિક પઝલ્સ, મેજિકનંબર્સ, મેથ ક્વિઝ કોમ્પિટિશન, ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગ તેમજ ઓરીગામી જેવી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓનું આયોજનકરવામાં Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની ભાઈઓ માટેની સાંસદખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રાહકોની બાબતો વિભાગનાં રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેનબાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો.આ સ્પર્ધામાં જિલ્લાભરના ૨૦૦૦ થી વધુ રમતવીરો એ રસ્સા ખેંચ, ખો-ખો, વોલીબોલ, બાસ્કેટ બોલ અનેકબડ્ડી સહિતની વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ Continue Reading
ભાવનગર
ખેતી ને પ્રાકૃતિક બનાવવા અને જમીન ની ફળદ્રુપતા વધારવા માટે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્ય રક્ષાઅંગે તળાજા અને આસપાસ ના ખેડૂતો નું તા.23 મી ના રોજ સવારે 10 થી 2 દરમ્યાન અલંગ રેડક્રોસ હોસ્પિટલ ,પ્લોટ ન.9,અલંગ ખાતે સંમેલન યોજાશે.આ સંમેલન માં કૃષિ તજજ્ઞો અને પ્રાકૃતિક ખેતી માં રાજ્યભર માં જાગૃતિ અભિયાન ચલાવતા વિષયનિષ્ણાત રોહિતભાઈ ગોટી […]Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં […]Continue Reading
ભાવનગર
રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક જનહિતકારી નિર્ણયો લેવામાં આવ્યાંછે. એમાનો એક નિર્ણય એટલે મહેસૂલી સુધારાઓ, આ સુધારાથી નાગરિકલક્ષી સેવાઓ વધુ ઝડપી, સરળઅને પારદર્શક થઈ છે.ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટેની પ્રક્રિયામાં સરળીકરણ લાવવા તેમજ કાર્યવાહીઝડપી કરવાં માટે iora.gujarat.gov.in પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. બિનખેતી કરી આપવા માટેઓનલાઈન Continue Reading
ભાવનગર
ભદ્રાવળ–૩ ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણારનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર તા 19/12/25/થી 25/12/25/ સુધી યોજેલ છે જેમાં તા 20/12/25/ ના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયકવાતાવરણમાં યોજાયો. ”યુવાનોનો દેશ; સરદારનો વેશ” આ વિષયને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ શિબિરનો પ્રારંભ ઢોલ-નગારા સાથે ભવ્ય પ્રવેશ અને પુસ્તક અર્પણ સાથેની વિશેષ રજૂઆતથી કરવામાં આવ્યો.આ Continue Reading