Home Archive by category ભાવનગર (Page 62)

ભાવનગર

ભાવનગર
લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં માત્ર ઉદ્બોધન કે અભિનય જ નહી, અનુભૂતિ સાથે બાલવાડી શિબિર પ્રારંભ થયો છે, અહીંયા શિક્ષણવિદ્દોના સાનિધ્ય સાથે તાલીમાર્થી વિદ્યાર્થીઓ મોજ માણતાં રહ્યાં છે. જીવનમાં પોષણ અને પ્રસન્નતા મળે તે એટલે કે, માંહ્યલાનો રાજીપો અનિવાર્ય રહે તે કેળવણી સાર્થક હોવાનું જાણીતા લોકવૈજ્ઞાનિક અને લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ અહીંયા બાલવાડી શિબિર […]Continue Reading
ભાવનગર
મનરેગા યોજનાના નામ બદલવાના વિરુદ્ધ માં પ્રદર્શનઆ સંજોગોમાં આજ રોજ સાંજે ૫ કલાકે, ગાંધીજી ની પ્રતિમા પાસે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી  મનોહરસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા શ્રી જીતુભાઈ સોલંકી ની આગેવાની માં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યોગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાની સુચના અનુસાર પક્ષના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર બુધસભાની 2371મી બેઠક તારીખ 24/12/2025 ના રોજ ચેતના ગોહેલના સંચાલન હેઠળ  યોજાઈ. વાર્ષિક સમાપન સમારોહ સંદર્ભે ડૉ. માનસીબહેન ત્રિવેદીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. ત્યારબાદ  અધ્યક્ષ સ્થાને બિરાજમાન શ્રી વિનોદ જોશીના હસ્તે પુરોગામી અને અનુગામી સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું. પ્રસંગને અનુરૂપ  વક્તવ્ય અને  સાહિત્ય ક્ષેત્રે ભવિષ્યમાં શું સુધારા કરી શકાય, એ વાતો  Continue Reading
ભાવનગર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 6 માં લેવાતી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા (PSE) તથા ધોરણ 9 માં લેવામાં આવતી માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (SSE)નું પરિણામ ગઈ કાલે તારીખ 23/12/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પંડ્યા યશ રવિશંકરભાઈ (ટીમાણા)એ 109 ગુણ, ધાંધલા ક્રિશાબેન […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં વેળાવદર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ  તા.23 ડિસેમ્બર યોજાયેલ શિબિરમાં  315 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.      Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં […]Continue Reading
ભાવનગર
પી.એમ.પોષણ યોજના હેઠળ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને બપોરનું ગુણવત્તાયુક્ત ભોજનઆપવામાં આવે છે. સુપોષિત ગુજરાત મિશન હેઠળ રાજ્યની પોષણલક્ષી યોજનાઓને સુદૃઢ કરી વ્યાપવધારવા અનેક નવા આયોજન હાથ ધરાયેલ છે.રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-૨૦૧૩ અને ભારત સરકારની માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબપી.એમ.પોષણ યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાના બાલવાટીકાથી ધોરણ ૮સુધીના Continue Reading
ભાવનગર
જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી“મિશન બાલમન” કાર્યક્રમ અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય અંગે ભાવનગરની કે.પી.ઈ.એસ. શાળા કાળીયાબીડ ખાતે મુખ્યજિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદ અને સુપ્રીન્ટેન્ડેન્ટશ્રી, સર ટી હોસ્પિટલ ડૉ. અશોક વાળા દ્વારા348 બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે બાળકોને માનસિક બીમારીને Continue Reading
ભાવનગર
ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ નવેમ્બર – ૨૦૨૪ ની સરખામણી એ નવેમ્બર -૨૦૨૫માં કુલ ૨,૨૪,૦૦૦કિ.મી.નુ વધુ સંચાલન કરવામાં આવ્યું છે. આમ, ગત વર્ષ ની તુલના એ કુલ ૧૧,૮૦,૦૦૦ કિ.મી. નુ વધું સંચાલનકરવામાં આવેલ છે.ગત નવેમ્બર-૨૦૨૪ ની સરખામણીએ નવેમ્બર-૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા કરેલ સંચાલનનામાધ્યમથી રૂ.૦૯,૨૭,૧૯,૦૦૦ ની વધુ આવક પ્રાપ્ત થઈ છે. આમ, પ્રતિ કિ.મી. આવકમાં રૂ. […]Continue Reading
ભાવનગર
નાળિયેર હેઠળના વિસ્તારને વધારવા માટે યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિતકરવા માટે, ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા ‘નાળિયેર હેઠળનાવિસ્તારનું વિસ્તરણ’ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર રૂ.૫૬,૦૦૦/- ની સહાય આપવામાં આવેછે.જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ Continue Reading