Home Archive by category ભાવનગર (Page 82)

ભાવનગર

ભાવનગર
ઉમરાળા તાલુકા કક્ષાનો નવેમ્બર – ૨૦૨૫ નો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ (બુધવાર)ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદા૨ કચેરી, ઉમરાળા ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં ગ્રામ્ય અને તાલુકાકક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલછે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા Continue Reading
ભાવનગર
ઓક્ટોબર 2025 છેલ્લા અઠવાડિયામાં થયેલ કમોસમી વરસાદના કારણે પાક નુકસાની અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની સીધી સૂચના અને માર્ગદર્શનમાં અસરગ્રસ્ત ગામોમાં વિલેજયુનિટ ગણીને પાક નુકસાની સર્વે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે.ભાવનગર જિલ્લાના તમામ તાલુકા એટલે કે 10 તાલુકા અને એક સીટી તાલુકા એમ 11 તાલુકામાં સમાવિષ્ટ 699ગામોમાં સતત Continue Reading
ભાવનગર
જિલ્લાના તમામ ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી અને અન્ય સ્થાનિક કર્મચારીઓ સાથેની ટીમની રચના કરી કામગીરી શરૂContinue Reading
ભાવનગર
તારીખ ૧ નવેમ્બર શનિવારે શિશુવિહાર પરિસરમાં 34 મો વૃદ્ધજન સન્માન સમારોહ યોજાઈ ગયો….આ પ્રસંગે  વિદ્યાનિધિ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામીની શ્રી સુલભાનંદાજી  એ વડીલોને  આનંદમાં રહીને જીવન સંધ્યાને રંગોથી ભરી  દેવા પ્રેરક વિચારો આપ્યા હતા.. આ ઉપક્રમે ભાવનગરના પ્રયોગશીલ ખેડૂત શ્રી વીરજીભાઈ જસાણી .. શ્રીમદ રાજચંદ્ર આશ્રમના અંતે વાસી શ્રી મહેન્દ્રભાઈ શાહ. તેમજ Continue Reading
ભાવનગર
 ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામનાં બે યુવકોનું અકસમાતમા મોત થયું છે. તે ઉપરાંત વેરાવળ-ભાવનગર રુટની એસ ટી બસ દ્વારા મહુવાનાં અગતરિયા ગામ પાસે રીક્ષાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું […]Continue Reading
ભાવનગર
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દવારા ANM બીજા વર્ષનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં શ્રી સદભાવના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગણેશ નર્સિંગ કોલેજ રાળગોનનું સતત ચાર વર્ષથી સો ટકા પરિણામ આવ્યું છે. જે છેલ્લા 4 વર્ષથી જાળવી રાખેલ છે. આ સંસ્થામાં પ્રથમ વાળા લત્તા ૭૯.૮૩% બીજા ક્રમે પંડ્યા ઉર્વશી ૭૮.૬૭% ત્રીજા ક્રમે ડોડીયા પૃથ્વી […]Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શિક્ષણ સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા સામાજિક, ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, આ સિવાય બાળકો સંગીત ક્ષેત્રમાં આગળ વધી શકે અને બાળકોને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી જાણીતા લોક ગાયક શ્રી નાનજીભાઈ ધાંધલ્યાના મધુર કંઠે રંગ કસુંબલ લોક ડાયરો યોજાશેContinue Reading
ભાવનગર
પ્રથમ નંબરે સોનલ બાંભણિયા 78 ટકા સાથે ઉત્તીર્ણ થયા ગુજરાત નર્સિંગ કાઉન્સીલ  દવારા ANM બીજા વર્ષનું પરિણામ જાહેર  કરવામાં આવેલ છે.જેમાં  જય ગણેશ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી બજરંગદાસ બાપા શૈક્ષણિક સંકુલ એન્ડ નર્સિંગ કોલેજ –બગદાણા નું ૧૦૦% પરિણામ આવેલ છે. સંસ્થામાં પ્રથમ ક્રમાંકે   બાભણીયા સોનલ ૭૮.૩૩ ટકા સાથે, તેમજ બીજા ક્રમે ઢાપા રીના ૭૭.૧૬ ટકા […]Continue Reading
ભાવનગર
વડોદરા શહેર માં રહેતી ૨૭ વર્ષની વિધિ મહેતા સાથે વિધિએ વક્રતા કરી છે. એને બે વર્ષ પહેલા એકાએક જીવલેણ બીમારી આવી જતા શહેરની હોસ્પિટલમાં સારવાર લેવા છતાં તબિયત બગડતી જતી હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી ગયાની જાણ જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીને થતાં એમણે આ દીકરીને આર્થિક મદદ કરવા માટે લાભપાંચમના દિવસે વડોદરાના અકોટા […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર પ્રેરિત 34 મો વૃદ્ધજન સન્માન  સમારોહ આગામી તારીખ પહેલી નવેમ્બર શનિવારે શિશુવિહાર પરિસરમાં 34 મો વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે આ પ્રસંગે ભાવનગરના અગ્રગણ્ય ખેડૂત તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ફંડના અધ્યક્ષ શ્રી વીરજીભાઈ જસાણી તેમજ વવાણીયામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમના અંતે વાસી શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ ભાવનગરના સનિષ્ઠ શિક્ષક અને આજે 92 વર્ષે પણ જીવન પ્રત્યે Continue Reading