Papmochani Ekadashi 2022: જાણો ક્યારે છે પાપમોચિની એકાદશી, જાણો તિથિ, પૂજા મુહૂર્ત, પારણા સમય અને મહત્વ.. પંચાંગના આધારે, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચિની એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે પાપમોચિની એકાદશીનું વ્રત 28 માર્ચ, સોમવારે છે. આ દિવસે, ભગવાન વિષ્ણુની પદ્ધતિસર પૂજા
Saturn Transit 2022 : શનિ દેવ આ વર્ષે બે વખત કરશે રાશિ પરિવર્તન, આ રાશિના લોકોની ચમકી જશે કિસ્મત… વૈદિક જ્યોતિષ અનુસાર, શનિ ગ્રહને તેની રાશિ બદલવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. પરંતુ 2022માં શનિ એક જ વર્ષમાં બે વાર રાશિ બદલી રહ્યાં છે. જેને લઈને લોકો થોડા ચિંતિત છે. તો ચાલો તમને જણાવી […]
આજ રોજ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં યોજાતી ખાસ અગિયારસ છે. આ એકાદશીને આમલકી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ અગિયારનું ધાર્મિક મહત્વ ખૂબ રહેલું છે. આ દિવસે તમે આ ખાસ ઉપાયો કરો છો તમને જીવનમાં અનેક જગ્યાએ સફળતા મળે છે અને સાથે ઘરમાં પડતી પૈસાની […]
આજે રાતથી શરૂ થશે ખરમાસ, જાણો આ એક મહિનામાં તમારે શું કામ કરવું જોઈએ અને શું નહીં… આજે રાતથી જ ખરમાસનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ખરમાસ શરૂ થતાં જ તમામ પ્રકારના શુભ અને માંગણીય કાર્યો પૂર્ણ થતા નથી. ખરમાસને શુભ માનવામાં આવતું નથી. આ વખતે ખરમાસ 14 માર્ચથી 14 એપ્રિલ સુધી રહેશે. આ […]
કાલનું રાશિફળ: કુળદેવીની કૃપાથી આ રાશિના લોકોનું બદલાઈ જશે ભાગ્ય… દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર […]
અમલકી એકાદશીના દિવસે સાંભળો આ વ્રત કથા, થશે આ 3 લાભ…. અમલકી એકાદશી વ્રતના દિવસે આંબળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે આંબળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે અને તેના ફળ ખાવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આમળાના ઝાડની ઉત્પત્તિ કરી હતી અને તેને દૈવી વૃક્ષ તરીકે વર્ણવ્યું હતું. આ વર્ષે […]
રવિવારના દિવસે કરો આ 5 ઉપાયો, બંધ કિસ્મતના દરવાજા ખુલ્લી જશે… હિંદુ ધર્મ અનુસાર રવિવારનો દિવસ સૂર્ય નારાયણને સમર્પિત છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયાના સાતેય દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી શકતો નથી અને માત્ર રવિવારે સૂર્ય નારાયણને જળ ચઢાવે છે તો તેને અન્ય દિવસોનું પણ પુણ્ય મળે છે. રવિવારના દિવસે […]
તા-13-03-2022 થી તા-19-03-2022 સુધીનું રાશીફળ. મેષ :- મદ્યાન પછી ચોથા સ્થાનમા આવી રહેલ ચંદ્ર આપના ભૌતીક સુખ-સગવડમાં વધારો કરનાર બને, માતા તરફથી ખુબજસારો પ્રેમ-સહકાર મળે, બારમાં સ્થાને સૂર્ય વડીલોની બાબતમાં થોડી ચિંતાનો અનુભવ કરાવે.બહેનો :- વાહનસુખ-મકાનસુખમાં વધારો થાય. વૃષભ :- ત્રીજા સ્થાનમા ચંદ્રનું આગમન દૂરદેશથી તમારા માટે ભાગ્યોદયની તક લાવનાર બને,ધાર્મિક યાત્રા પૂર્ણ
શનિવારે કરો શનિદેવનાને પ્રસન્ન કરવાના આ ચમત્કારી ઉપાય, શનિની પનોતી થશે દુર.. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. જેથઈ આ દિવસે જો શનિદેવને પ્રસન્ન કરવામાં આવે તો શનિની પનોતી આપણા જીવનમાંથી ચાલી જાય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે શનિવારે તમારે ક્યાં ઉપાયો અજમાવવામાં જોઈએ.. શનિવારે શનિદેવને પ્રસન્ન કરવ માટે કરો આ ઉપા….– […]
આ છે કળયુગની 4 સૌથી ભાગ્યશાળી રાશિઓ, ક્યાંક આ રાશિ તમારી તો નથીને.. દરેક રાશિમાં તેમના પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના […]
Recent Comments