Home Archive by category ધર્મ દર્શન (Page 12)

ધર્મ દર્શન

ધર્મ દર્શન
આજે રાતથી શરૂ થશે ખરમાસ, જાણો આ એક મહિનામાં તમારે શું કામ કરવું જોઈએ અને શું નહીં… આજે રાતથી જ ખરમાસનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. ખરમાસ શરૂ થતાં જ તમામ પ્રકારના શુભ અને માંગણીય કાર્યો પૂર્ણ થતા નથી. ખરમાસને શુભ માનવામાં આવતું નથી. આ વખતે ખરમાસ 14 માર્ચથી 14 એપ્રિલ સુધી રહેશે. આ […]Continue Reading
ધર્મ દર્શન
કાલનું રાશિફળ: કુળદેવીની કૃપાથી આ રાશિના લોકોનું બદલાઈ જશે ભાગ્ય… દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર […]Continue Reading
ધર્મ દર્શન
અમલકી એકાદશીના દિવસે સાંભળો આ વ્રત કથા, થશે આ 3 લાભ…. અમલકી એકાદશી વ્રતના દિવસે આંબળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે આંબળાના ઝાડની પણ પૂજા કરવામાં આવે છે અને તેના ફળ ખાવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આમળાના ઝાડની ઉત્પત્તિ કરી હતી અને તેને દૈવી વૃક્ષ તરીકે વર્ણવ્યું હતું. આ વર્ષે […]Continue Reading
ધર્મ દર્શન
રવિવારના દિવસે કરો આ 5 ઉપાયો, બંધ કિસ્મતના દરવાજા ખુલ્લી જશે… હિંદુ ધર્મ અનુસાર રવિવારનો દિવસ સૂર્ય નારાયણને સમર્પિત છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયાના સાતેય દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરી શકતો નથી અને માત્ર રવિવારે સૂર્ય નારાયણને જળ ચઢાવે છે તો તેને અન્ય દિવસોનું પણ પુણ્ય મળે છે. રવિવારના દિવસે […]Continue Reading
ધર્મ દર્શન
તા-13-03-2022 થી તા-19-03-2022 સુધીનું રાશીફળ. મેષ :- મદ્યાન પછી ચોથા સ્થાનમા આવી રહેલ ચંદ્ર આપના ભૌતીક સુખ-સગવડમાં વધારો કરનાર બને, માતા તરફથી ખુબજસારો પ્રેમ-સહકાર મળે, બારમાં સ્થાને સૂર્ય વડીલોની બાબતમાં થોડી ચિંતાનો અનુભવ કરાવે.બહેનો :- વાહનસુખ-મકાનસુખમાં વધારો થાય. વૃષભ :- ત્રીજા સ્થાનમા ચંદ્રનું આગમન દૂરદેશથી તમારા માટે ભાગ્યોદયની તક લાવનાર બને,ધાર્મિક યાત્રા પૂર્ણ Continue Reading
ધર્મ દર્શન
શનિવારે કરો શનિદેવનાને પ્રસન્ન કરવાના આ ચમત્કારી ઉપાય, શનિની પનોતી થશે દુર.. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત કરવામાં આવ્યો છે. જેથઈ આ દિવસે જો શનિદેવને પ્રસન્ન કરવામાં આવે તો શનિની પનોતી આપણા જીવનમાંથી ચાલી જાય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે શનિવારે તમારે ક્યાં ઉપાયો અજમાવવામાં જોઈએ.. શનિવારે શનિદેવને પ્રસન્ન કરવ માટે કરો આ ઉપા….– […]Continue Reading
ધર્મ દર્શન
આ છે કળયુગની 4 સૌથી ભાગ્યશાળી રાશિઓ, ક્યાંક આ રાશિ તમારી તો નથીને.. દરેક રાશિમાં તેમના પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના […]Continue Reading
ધર્મ દર્શન
શનિદેવ કાલે પ્રસન્ન થશે આ 4 રાશિના લોકો પર, થશે દરેક મનોકામના પૂર્ણ… જ્યારે શનિદેવ કોઈ પર પ્રસન્ન થાય છે તો તેનું જીવન બદલાઈ જાય છે અને જ્યારે કોઈ પર નારાજ થાય છે તો તેનો નાશ કરી નાખે છે. જો કે શનિદેવને ખૂબ જ ક્રોધિત માનવામાં આવે છે, પરંતુ તમને જણાવી દઈએ કે કેટલીકવાર શનિદેવ […]Continue Reading
ધર્મ દર્શન
સૂર્ય 14  માર્ચના રોજ કુંભ રાશિમાંથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય જ્યારે આ રાશિમાં પ્રવેશ કરે ત્યારે એને સંક્રાંતિ નામથી ઓળખવામાં આવે છે, જેથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તો એને મીન સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ, જ્યારે સૂર્ય કુંભ રાશિમાંથી નિકળીને મીનમાં પ્રવેશ કરશે ત્યારે આ રાશિની અનેક ઘણી મુશ્કેલી વધી […]Continue Reading
ધર્મ દર્શન
હસ્તરેખા જ્યોતિષ અનુસાર જો હથેળીમાં અનેક પ્રકારના ચિહ્ન અને રેખાઓ હોય છે. જે અનેક પ્રકારે આપણા જીવનમાં અલગ અલગની અસર નિપજાતવા જોવા મળે છે. હસ્તરેખા વિજ્ઞાન અનુસાર હથેળી પર બનેલી રેખાઓ અને નિશાન વ્યક્તિના ભવિષ્યમાં આવનારા અનેક મુકામ વિશે સંકેત આપે છે. જે કોઈની હથેળીમાં આ કેટલાંક ખાસ નિશાન હોય છે તેને પદ, ધન અને […]Continue Reading