Home Archive by category ધર્મ દર્શન (Page 14)

ધર્મ દર્શન

ધર્મ દર્શન
રંગભરી એકાદશી એકમાત્ર એવી એકાદશી છે કે જેના પર ભગવાન વિષ્ણુની પૂજા ઉપરાંત ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. દર વર્ષે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રંગભરી એકાદશી ઉજવવામાં આવે છે. રંગભરી એકાદશીને અમલા એકાદશી પણ કહેવાય છે. આ વર્ષે રંગભરી એકાદશી 14 માર્ચ, સોમવારે છે. આ દિવસે સોમવાર, સર્વાર્થ […]Continue Reading
ધર્મ દર્શન
તા-06-03-2022 થી તા-12-03-2022 સુધીનું રાશીફળ. મેષ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ વિચારોમાં ક્રાંતિ લાવનાર, દરેક વસ્તુમાં જંપલાવવાનું મન થાય પરંતુ શાંત રહેવું, બુધનું લાભસ્થાને આગમન સૂર્ય-ગુરુ સાથે રહેતા વડીલ વર્ગથી યોગ્ય સહાય-સૂચન મળે.બહેનો :- મનના તરંગો શાંત રાખવા-ક્રોધથી બચવું. વૃષભ :- બારમાં વ્યય ભુવનમાં ચાલી રહેલ ચંદ્ર આપને નાણાકીય રીતે વધુ ખર્ચ કરાવનાર બને, આકસ્મિક Continue Reading
ધર્મ દર્શન
ખોડિયાર માતાની અસિમ કૃપાથી 4 રાશિના ભાગ્યના દરવાજા ખુલવા જઈ રહ્યાં છે. આ 4 રાશિના લોકો પર માતા ખોડિયાર પોતાની વિશેષ કૃપા ભક્તો પર વરસાવશે. આ રાશિના લોકોને નોકરી, ધંધા-રોજગારમાં સફળતા મળશે. સાથે જ આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે. મિથુનલગ્ન માટેનો પ્રસ્તાવ મળી શકે છે. જમીન પ્રોપર્ટી મામલે નફો થશે. આર્થિક સ્થિતિમાં કોઇ પ્રકારની દોડભાગ […]Continue Reading
ધર્મ દર્શન
વાસ્તુ અનુસાર તમારે ઘરમાં પણ યોગ્ય જગ્યાએ દવા મુકવી ખૂબ જ જરૂરી છે. જો તમે દવા યોગ્ય રીતે મુકતા નથી તો તમે જલદી બીમાર પડી જાવો છો. આમ, વાસ્તુ અનુસાર તમારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુ અનુસાર જો તમે તમારા ઘરમાં અનેક વસ્તુઓ રાખો છો તો તમને અનેક ઘણી તકલીફોમાંથી […]Continue Reading
ધર્મ દર્શન
Puja Deep: કયા દેવતા માટે કયો દીવો પ્રગટાવવો જોઈએ? લેમ્પના પ્રકારો અને ફાયદા જાણો હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજામાં દીપક અથવા દીપકનું વિશેષ મહત્વ છે. તે દીવામાં કયું તેલ નાખવું અને કયો દિવો વાપરવો તેની પણ કાળજી રાખવામાં આવે છે. પૂજામાં આપણે અખંડ દીવો પ્રગટાવીએ છીએ, પછી સવાર-સાંજની રોજની પૂજામાં પણ દીવો પ્રગટાવીએ છીએ, આરતી માટે […]Continue Reading
ધર્મ દર્શન
4 માર્ચે છે ફુલેરા બીજ, રિસાયેલા રાધારાણીને આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ મનાવ્યા હતા.. ફુલેરા બીજ 2022: આ વર્ષે ફુલેરા બીજ 04 માર્ચ, શુક્રવારના રોજ છે. આ દિવસે ભગવાન કૃષ્ણ રાધારાણી સાથે ફૂલોની  હોળી રમે છે. ફુલેરા બીજના અવસરે મથુરા અને વૃંદાવનના શ્રી કૃષ્ણ મંદિરોમાં ફૂલોની હોળી રમવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ફુલેરા બીજ દર […]Continue Reading
ધર્મ દર્શન
Lord Hanuman: જાણો કોણ હતા હનુમાનજીના શિક્ષક, બજરંગબલીએ કેવી રીતે પ્રાપ્ત કરી શિક્ષા.. હિન્દુ ધર્મમાં તમામ દેવી-દેવતાઓની પૂજાનો દિવસ વિશેષ માનવામાં આવે છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. હનુમાનજીના ભક્તો આ દિવસે વ્રત રાખીને તેમની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી તેમના ભક્તો પર આવતી દરેક પ્રકારની […]Continue Reading
ધર્મ દર્શન
હોળી 2022: આ દિવસે મનાવવામાં આવશે હોળી, જાણો હોળીદહનનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ… હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમ તિથિએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. પૂનમની રાતે હોળિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઊજવાય છે. આ વર્ષે 17 માર્ચના રોજ હોળિકાદહન કરવામાં આવશે, જ્યારે 18 માર્ચે સવારે ધુળેટી ઊજવવામાં […]Continue Reading
ધર્મ દર્શન
દરરોજ મંદિર જવામાં આવે તો સંકટ થાય છે દુર અને મળે છે અનેક લાભ… મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં દરેક વ્યક્તિ જઈ શકે છે. ત્યા નાત-ભાત કે પછી જાત જોવામાં આવતી નથી. મંદિરમાં લોકો શાંતિનો અનુભવ કરે છે. જેથી ઘણા લોકો દરરોજ મંદિરે જતા હોય છે. ઘણા લોકો એવા હોય છેકે જ્યારે મુશ્કેલી […]Continue Reading
ધર્મ દર્શન
તા-27-02-2022 થી તા-05-03-2022 સુધીનું રાશીફળ. મેષ :- બપોર સુધી ભાગ્યભુવનમાં રહેલ ચંદ્ર ભાગ્યોદય માટે ઉત્તમ તક આપે, પછી દશમાં સ્થાનમા સપ્તાહના મદયમાં સારી આવક આપનાર બને, દશમાં સ્થાને શુક્રનું આગમન મંગળ-ચંદ્ર-શુક્ર ખુબજ સારી પ્રગતિ કરાવે.બહેનો :- અધૂરા રહેલા ધર્મકાર્યો પૂરા થાય, યાત્રા થાય. વૃષભ :- આઠમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ વાણીની તાકાત મજબૂત કરનાર અને મદ્યાન […]Continue Reading