Home Archive by category ધર્મ દર્શન (Page 13)

ધર્મ દર્શન

ધર્મ દર્શન
દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું ઘણું મહત્વ માનવામાં આવે છે. આ વખતે 677 વર્ષ બાદ ગુરુ અને શનિ ગુરુ પુષ્ય નક્ષત્ર પર દુર્લભ યોગ બની રહ્યા છે. તેમજ દિવસભર અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આ દિવસે ખરીદેલી વસ્તુઓને શુભ માનવામાં આવે છે.આ વખતે પુષ્ય નક્ષત્ર ગુરુવારે દિવસ-રાત રહેશે. પુષ્ય નક્ષત્ર હોવાથી તેને ગુરુ […]Continue Reading
ધર્મ દર્શન
હોળાષ્ટકનો પ્રારંભ બુધવારે રાત્રે 1.57 કલાકથી થઇ રહ્યો છે. જ્યારથી હોળાષ્ટક બેસી જશે ત્યારથી શુભ કાર્યો કરી શકાતા નથી. લગ્ન, વાસ્તુ, નવા ધંધાની શરૂઆત જેવા શુભ કાર્યો હોળાષ્ટક દરમિયાન કરવા અશુભ માનવામાં આવે છે. આથી આગામી 8 દિવસ સુધી શુભ કાર્યોને બદલે પૂજાપાઠ, જપ-તપ, કથા, ચંડીપાઠ, લઘુરુદ્ર, રુદ્રી સહિતના ધાર્મિક કાર્યો કરી શકશે. તારીખ 18 […]Continue Reading
ધર્મ દર્શન
હિન્દુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. બીજી તરફ મંગળવાર હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે મંગળવારે પૂજા કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે હનુમાન ભક્તો વ્રત રાખે છે અને હનુમાનજીની પૂજા કરે છે. આટલું જ નહીં મંગળવારે હનુમાનજીની પૂજા […]Continue Reading
ધર્મ દર્શન
આ વર્ષે 2022માં કુલ 4 ચંદ્ર અને સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્વ છે અને તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષનું પહેલું ગ્રહણ 30 એપ્રિલ 2022 અને બીજું 15 મેના રોજ થશે. આમાંથી પહેલું સૂર્યગ્રહણ અને બીજું ચંદ્રગ્રહણ હશે. એવું માનવામાં આવે છે કે પ્રથમ ગ્રહણ બંને […]Continue Reading
ધર્મ દર્શન
જે લોકોની હથેળીમાં આ રેખા હોય છે તે અમીર હોવા છતાં ગરીબીમાં જ રહે છે.. હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીના વિવિધ પર્વતોનું વિશેષ મહત્વ છે. હાથની તર્જની નીચેનો વિસ્તાર ગુરુનો પર્વત કહેવાય છે. આ સિવાય હથેળીની મધ્યમાં રાહુ પર્વત છે. રાહુ પર્વત જીવનમાં સંપત્તિ અને ભાગ્યની સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે. આવો જાણીએ હથેળીમાં રહેલા રાહુ પર્વત વિશે, મધ્ય […]Continue Reading
ધર્મ દર્શન
Mangalwar Puja: જાણો હનુમાનજીની આરતી કરવાની સાચી વિધિ, પ્રસન્ન થઈ જશે બજરંગબલી… આજનો મંગળવાર સંકટમોચન હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારનું વ્રત અને પૂજા કરવામાં આવે છે. મંગળવારના વ્રત કથાનું પણ પાઠ કરવામાં આવે છે. જો કે જે લોકો વ્રત નથી રાખતા તેઓ હનુમાન […]Continue Reading
ધર્મ દર્શન
હોળાષ્ટકનો પ્રારંભ બુધવારે રાત્રે 1.57 કલાકથી થઇ રહ્યો છે. જ્યારથી હોળાષ્ટક બેસી જશે ત્યારથી શુભ કાર્યો કરી શકાતા નથી. લગ્ન, વાસ્તુ, નવા ધંધાની શરૂઆત જેવા શુભ કાર્યો હોળાષ્ટક દરમિયાન કરવા અશુભ માનવામાં આવે છે. આથી આગામી 8 દિવસ સુધી શુભ કાર્યોને બદલે પૂજાપાઠ, જપ-તપ, કથા, ચંડીપાઠ, લઘુરુદ્ર, રુદ્રી સહિતના ધાર્મિક કાર્યો કરી શકશે. તારીખ 18 […]Continue Reading
ધર્મ દર્શન
મંગળવારે કરો હનુમાનજીના આ 12 નામોનો જાપ, જોવા મળશે ચમત્કારિક પ્રભાવ.. મંગળવારનો દિવસ રામના ભક્ત હનુમાનને સમર્પિત છે, જેને કળિયુગના દેવતા કહેવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનો નિયમ છે. માન્યતા અનુસાર, ભગવાન રામના સૌથી મોટા ભક્ત માનવામાં આવતા હનુમાનજી જ્યારે ભક્તો રામના નામનો જાપ કરે છે ત્યારે તેઓ વધુ પ્રસન્ન થાય છે. કહેવાય છે […]Continue Reading
ધર્મ દર્શન
Meen Sankranti 2022: ક્યારે છે મીન સંક્રાંતિ? જાણો સમય અને મહા પુણ્યકાળ વિશે… સૂર્ય ભગવાન હાલમાં કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે. સૂર્યની કુંભ સંક્રાંતિ 13 ફેબ્રુઆરી રવિવારના રોજ હતી. કુંભ સંક્રાંતિ પછી હવે મીન સંક્રાંતિ આવવાની છે. સૂર્ય ભગવાન લગભગ એક મહિના માટે એક રાશિમાં ભ્રમણ કરે છે, જ્યારે તે એક રાશિમાંથી બીજી રાશિમાં […]Continue Reading
ધર્મ દર્શન
Laddu Holi 2022: બરસાનામાં ક્યારે છે લડ્ડુ હોલી? જાણો તેનું મહત્વ અને ઈતિહાસ… હિંદુ કેલેન્ડર મુજબ, ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બરસાનામાં લાડુ હોળીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ફાલ્ગુન શુક્લ અષ્ટમી 10 માર્ચ ગુરુવારે છે. તેના આધારે આ વર્ષે બરસાનામાં 10મી માર્ચે લાડુ હોળીની ઉજવણી કરવામાં આવશે. બરસાનાના લાડલી જી મંદિરમાં દર […]Continue Reading