દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાવીર જયંતિ ૦૪ એપ્રિલે એટલે કે આજે છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ બિહારના કુંડાગ્રામમાં થયો હતો. ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું. કહેવાય છે કે ૩૦ વર્ષની ઉંમરે તેમણે રાજમહેલોના સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને સત્યની શોધમાં જંગલો તરફ […]Continue Reading
















Recent Comments