Home Archive by category ગુજરાત (Page 106)

ગુજરાત

ગુજરાત
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા ભારત સરકારનાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પોષણ જાગૃકતા માહ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કચ્છના પ્રસિદ્ધ યક્ષ બોંતેર મેળામાં કરવામાં આવ્યું છે. ભારત દેશના માનનીય Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાં આવેલ અતિ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભનો પાંચ દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. આ મહાકુંભ દરમિયાન લાખો ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન જ ભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા યાત્રાળુઓ અને આયોજકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે પવન અને વરસાદને કારણે મેળામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં Continue Reading
ગુજરાત
સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. […]Continue Reading
ગુજરાત
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કુલ 10 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ વિભાગના 5 MOU થકી ₹344.23 કરોડ અને ખાણ-ખનીજ વિભાગના 5 MOU થકી ₹125 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પરિયોજનાઓ દ્વારા અંદાજિત 1300 લોકોને […]Continue Reading
ગુજરાત
ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા […]Continue Reading
ગુજરાત
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા રાજ્યના શિક્ષકોને એક મહત્વપૂર્ણ ભેટ આપતો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ની તમામ બસ સેવાઓમાં રાજ્યભરમાં અને રાજ્ય બહાર જ્યાં સેવાઓ જતી હોય ત્યાં સુધી આજીવન નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે. […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સમીક્ષા બેઠક કરી છે અને વરસાદની આગાહી પ્રમાણે પૂરતી તકેદારી રાખી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર પણ સજ્જ છે. હાલમાં NDRFની 12 અને SDRFની 20 ટીમ સ્ટેન્ડબાય […]Continue Reading
ગુજરાત
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અતિભારે વરસાદી માહોલ છે. રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 98.85 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 105 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ધોધમાર વરસાદના કારણે રાજ્યના 123 ડેમ હાઈ એલર્ટ પર છે. ગુજરાતના 206 ડેમમાંથી 123 ડેમ હાઈ એલર્ટ, 21 […]Continue Reading