Home Archive by category ગુજરાત (Page 161)

ગુજરાત

ગુજરાત
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૫ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે અમરેલી ખાંભા ગીર પંથક અને વડીયા સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે (૬ જૂન) વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ વરસ્યો હતો. ગરમીના માહોલ વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં […]Continue Reading
ગુજરાત
ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વર્ષ દરમિયાન ૧૯૦થી વધુ રેડ કરીને રૂ. ૧૦.૫ કરોડની કિંમતનો ૩૫૧ ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કર્યોસુરક્ષિત ખોરાક એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને ટકાઉ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે, દૂષિત ખોરાક અનેક ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે જ, ખાદ્ય સુરક્ષા અને […]Continue Reading
ગુજરાત
ખેડૂતો જેટલા સંગઠિત હશે, એકબીજાને મદદરૂપ થશે તો તેમની ખેત ઉપજને ખૂબ સારું મૂલ્ય મળશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી આધારિત ખેડૂત ઉત્પાદક સંગઠનો – એફ.પી.ઓ.ના આગેવાનોને સંબોધતાં કહ્યું હતું કે, પાંચ આયામો; બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પહેલા જ વર્ષે ખેડૂતો રાસાયણિક ખાતર જેટલું જ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં શસ્ત્રોના નકલી લાયસન્સ કૈભાંડમાં પોલીસ તપાસમાં મોટા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હથિયારોનું નકલી લાયસન્સ લેવાની હોડ જામી હોય તેમ રાજ્યના ખેડૂત, વેપારી, બિલ્ડર, નેતા પુત્ર અને અસામાજિક તત્વો પાસે આ નકલી લાયસન્સ હોવાનું બહાર આવ્યું છે. જાે કે હથિયારના નકલી લાયસન્સ કેસમાં ચાલી રહેલા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે હવે […]Continue Reading
ગુજરાત
ભારતના પશ્ચિમ રેલવેના ગુજરાતના વાસદ-રણોલી સ્ટેશનોની વચ્ચે રિ-ગર્ડરિંગના કામ માટે ૮ જૂન ૨૦૨૫ સુધી લેવામાં આવેલો બ્લોક ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવ્યો છે. આમ બ્લોક લેવાને લઈને આ રૂટ પરની ૮ ટ્રેનો પ્રભાવિત થવાની હતી. જ્યારે હવે વાસદ–રણોલી સ્ટેશનો વચ્ચેનો બ્લોક રદ થતાં પ્રભાવિત ટ્રેનો પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે દોડશે.ભારતીય રેલવે વિભાગની માહિતી અનુસાર, પશ્ચિમ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના રાજ્યપાલ અને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક શ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીની ઉપસ્થિતિમાં હિસારમાં ખેડૂતોને સંબોધતાં જણાવ્યું કે, દેશને મજબૂત ખેતી પદ્ધતિની દિશામાં લઈ જવો હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. પ્રાકૃતિક ખેતી એ હવે સમયની જરૂરિયાત બની ગઈ છે. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીથી થતા નુકસાનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાસાયણિક Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 પાંચમી જૂને ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું […]Continue Reading
ગુજરાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ટી.પી. કપાતની કામગીરી કરવામાં આવી હતી જેમાં આશરે 40 દુકાન, 60થી વધુ આખા મકાનો તેમજ એક મંદિર અને એક દરગાહ મળીને કુલ 331 બાંધકામોની કપાતની કામગીરી પાંચ દિવસે નિર્વિઘ્ને પુરી થઈ જતાં તંત્રએ હાશકારો લીધો છે. આ કામગીરી દરમિયાન […]Continue Reading
ગુજરાત
કચ્છનાં અંજારમાં એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી જેમાં સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો […]Continue Reading
ગુજરાત
ઘરકંકાસના લીધે ઘણા પરિવારો બરબાદ થઈ જાય છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતે ઝઘડા ઘણીવાર મોટું સ્વરુપ ધારણ કરી લેતી હોય છે. ત્યારે ભાવનગરના પાલીતાણામાં એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલા દિશાબેનનું મોત થયું હતું. પાલીતાણામાં પતિએ […]Continue Reading