Home Archive by category ગુજરાત (Page 162)

ગુજરાત

ગુજરાત
સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌ પ્રથમ કોઇપણ નાણાંકીય છેતરપીંડી થઇ હોય તો તુંરત આ નાણાંકીય નુંકશાન થતુ અટકાવવા માટે ૧૯૩૦ ડાયલ કરીને ફરીયાદ નોંધાવી શકાય છે.આ ઉપરાંત ુુુ.ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકાય છે.આજના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગને પગલે સાયબર ક્રાઇમના ગુન્હાઓ પણ વધી રહ્યા છે. રોજીંદા કાર્યમાં આપણે સવલત માટે ઓનલાઇન […]Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અનુરાગ ગર્ગએ રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ‘નશામુક્ત ગુજરાત‘ અંગે શ્રી ગર્ગ સાથે ગહન ચિંતન કર્યું હતું.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૂચવ્યું કે, સમાજમાં નશામુક્તિની જાગૃતિ માટે જે લોકોએ નશામાંથી બહાર આવીને આદર્શ Continue Reading
ગુજરાત
નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે; વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ લેવલ ઑફિસર્સની ઓળખ […]Continue Reading
ગુજરાત
ગુજરાત હાઇકોર્ટને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટમાં ૩૧ જસ્ટિસ હતા, પરંતુ હવે ૭ નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને ૩૮ થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હવે ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં […]Continue Reading
ગુજરાત
સુરત  ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ ઝેરમુક્ત ભારત અભિયાન -EXPO 2025 સુરત ભવ્ય આયોજન થયું એમાં દેશ ભર ના ખેડૂત પોતાનો પાકૃતિક પકવેલો માલ લઈને આવ્યા અને મેળા માં  સુપ્રસિદ્ધ નિર્દોષ હાસ્ય નો અનોખો આવિષ્કાર આપી જનાર જાદવ બાપા ધામેલીયા ઉત્તમ આચરણ ની મનોરંજન મારફતે સામાજિક શીખ સાથે ધાર્મિક અને રમૂજ કરાવી જતી જગ પ્રસિદ્ધ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુજરાતમાં પ્રથમ વાર લંબે નારાયણ આશ્રમમાં ૧૦૮ કુંડી બગલામુખી માતાનો  મહાયજ્ઞ તારીખ ૨૩ એપ્રિલ થી ૧  મેં ૨૦૨૫ સુધીચાલી  રહ્યો છે જેમાં તારીખ ૩૦/૦૪/૨૫  ના રોજ બપોરે ભવ્ય સંત ભંડારા અને રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો ફરીદામીર મહેશ સોલંકી ઉદય ધાધલ વગેરે દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન આવાહન પીઠાધીશ્વર  આચાર્ય મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ અવધુતશ્રી અરુણ […]Continue Reading
ગુજરાત
મેચ પછી પિતાને કર્યો વીડિયો કોલ, કહ્યું- ‘દિવાળી વહેલી આવી…‘રાજસ્થાન રોયલ્સ ટીમમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ સોમવારે ૧૦૧ રનની રેકોર્ડ સદીની ઈનિંગ રમી હતી. ૩૫ જ બોલમાં સૌથી ઝડપી સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. એવામાં પોતાની ઐતિહાસિક સદી બાદ વૈભવ સૂર્યવંશીએ પોતાની સંઘર્ષગાથા જણાવી છે. તેણે કહ્યું કે, ‘મારી માતા […]Continue Reading
ગુજરાત
સાવરકુંડલામાં એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ આજે (૨૯મી અપ્રિલ) પોતાના ઘરે વહેલી સવારે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે. મૃતક અંકુર રામાણીની સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના પિયાવા ગામે એપીએમસીના ૩૨ વર્ષના ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે […]Continue Reading
ગુજરાત
ફરી એકવાર જૂનાગઢમાં રાજકારણ ગરમાયું છે જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પૂર્વ અધ્યક્ષના પતિ અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરિયાએ હરીશ ઠુમ્મરને આ ધમકી આપી છે. જિલ્લા પ્રમુખને વોટ્સએપ કોલિંગ દ્વારા ધમકી આપવામાં આવી છે.આ પહેલા પણ જિલ્લા પંચાયત પ્રમુખને દિનેશ ખટારીયા ધમકીઓ આપી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રીન હસ્તે ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ Continue Reading