Home Archive by category ગુજરાત (Page 163)

ગુજરાત

ગુજરાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અમદાવાદના ચાંડોળા તળાવ વિસ્તારમાં વ્યાપક ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટ દ્વારા અરજીને નકારી કાઢી હતી અને ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી. આ દરમિયાન મીડિયાને મૌખિક રીતે રોકવામાં આવ્યા હતા. કોઈપણ જાહેરત વિના મૌખિક રીતે […]Continue Reading
ગુજરાત
મોરબી ઝુલતા પુલકાંડના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી છે. નોંધનીય છે કે, આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી કલમો હેઠળ ગુનો બનતો નથી તેવી દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.મળતી માહિતી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં બુધવારે (૨૮મી એપ્રિલ) અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલે […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ ૨૭ અને ૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.આ મુલાકાત દરમિયાન તેમણે પરમાણુ ઊર્જા ઉત્પાદનના વિકાસ પર ઊર્જા મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી શ્રી કનુ દેસાઈ સાથે બેઠકો યોજાઈ હતી.કેન્દ્રીય મંત્રી […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શુકન હાઈટ સોસાયટી રાંદેસણ ખાતે પહેલગામમાં માર્યા ગયેલા મૃતકો ના આત્માની શાંતિ  આપવા શ્રદ્ધાંજલિ અને આંતકવાદ ને વખોડવા માટે કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં પૂર્વ ચેરમેનશ્રી મયુરસિંહ વાઘેલા હાલના ચેરમેન શ્રી રાજેશકુમાર પરમાર વાઈસ ચેરમેન શ્રી રઘુરસિંહ ઝાલા પૂર્વ ખજાનચી શ્રી મનીષભાઈ ઠક્કર સેક્રેટરી શ્રી ગજેન્દ્રસિંહ બારડ ખજાનચી શ્રી જગદીશભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તાશ્રી Continue Reading
ગુજરાત
સુરત  ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ  ઝેરમુક્ત ભારત અભિયાન -EXPO 2025 સુરત ભવ્ય આયોજન થયું એમાં દેશ ભર ના ખેડૂત પોતાનો પાકૃતિક પકવેલો માલ લઈને આવ્યા અને મેળા માં મનસુખભાઈ વસોયા ખિલોરી ને સુરત ખાતે પહેલી વાર લોક સંસ્કૃતિ રક્ષા એવોર્ડ અપાયો સુરત ના મહાનુભાવો ઉદ્યોગ પતિઓ સમાજ શ્રેષ્ઠીઓ અને મંત્રીઓ ધારાસભ્ય ઓ ના હસ્તે […]Continue Reading
ગુજરાત
ભારતીય સેનાના આધુનિકીકરણ માટે અને કાર્યવાહીમાં ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા સૈનિકો માટે કોઈ ચોક્કસ બેંક ખાતામાં દાન સંબંધિત એક ભ્રામક સંદેશ વોટ્સએપ પર ફરી રહ્યો છે. આ સંદેશમાં આ સંબંધમાં મંત્રીમંડળના ર્નિણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પ્રસ્તાવના મુખ્ય પ્રસ્તાવક તરીકે અભિનેતા શ્રી અક્ષય કુમારનું નામ લેવામાં આવ્યું છે. ઉપરોક્ત સંદેશમાં ખાતાની વિગતો […]Continue Reading
ગુજરાત
આ મહિને તા.૨૯ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો પદવીદાન સમારોહ યોજાશે જેમાં ૧૩૯૬૫ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઝળહળતા તેજસ્વી છાત્રોને મેડલ તથા પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ રહેશે.આગામી તા.૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ Continue Reading
ગુજરાત
વર્ષ ૨૦૦૨ માં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કર્યાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો.ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ૨૦૦૨ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવા માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આ કોમ્બિંગનું સફળતાપૂર્વક આયોજન Continue Reading