Home Archive by category ગુજરાત (Page 164)

ગુજરાત

ગુજરાત
લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામમાં રામ મંદિર પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી જેના આધારે લાલપુર પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન ૮ લોકોને રંગેહાથ કોઇના ડર વગર જાહેરમાં જુગાર રમત ઝડપી પાડયા હતા.આ મામલેજામનગર જિલ્લાની લાલપુર પોલીસે ઉપરોક્ત સ્થળેથી મનીષ કરસનભાઈ ચાંદ્રા, […]Continue Reading
ગુજરાત
શનિવારે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર – ૧ માં આવી પહોંચી હતી. જેમાં વડોદરા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લાની જેમ રેલવે દ્વારા પણ બિનઅધિકૃત વ્યક્તિઓની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. […]Continue Reading
ગુજરાત
કચ્છ પોલીસ બાતમીના આધારે પંજાબના ૨ આરોપીઓને આશરે ૨૯ લાખના કોકેઈન સાથે ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ એનડીપીએસ એકટ હેઠળ કામગીરી કરી છે, આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં આ રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી […]Continue Reading
ગુજરાત
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, જીગીશા પટેલ સહિત અનેક પાટીદાર આગેવાનો ગોંડલમાં આવ્યા હતા. જ્યાં અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સાથે જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ પહોંચ્યા છે. આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું હતું […]Continue Reading
ગુજરાત
જાફરાબાદ વઢેરા ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સહભાગી થવાની તક મળી. સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરી. આ પ્રસંગે શ્રી અશોકભાઈ મેરને ગુજરાત પ્રદેશ કારોબારીમાં સંગઠન મંત્રી Continue Reading
ગુજરાત
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -ય્દ્ગન્ેં, ગાંધીનગર ખાતે ૧૫મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે ેંય્ ૨૦૧૯-૨૪ અને ઁય્ ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ Continue Reading
ગુજરાત
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સરેન્ડર થવા મંત્રી શ્રી હર્ષ સંઘવીની ચેતવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે ૮૯૦ અને Continue Reading
ગુજરાત
તા. ૨૨ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા મુદ્દે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, ‘આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને જ એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્યમાં રાખીને તેમની હત્યા કરી છે. આતંકવાદને ધર્મની સાથે જાેડવામાં આવે છે. આતંકવાદીઓનું તો એક જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતા યુગમાં રાવણનો આ […]Continue Reading
ગુજરાત
અમદાવાદથી રાજ્યના પાટનગર ને જાેડથી વધુ એક નવી સેવ આજથી થશે શરૂ. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(ય્સ્ઇઝ્ર) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનો ઉમેરવામાં […]Continue Reading
ગુજરાત
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બે દિવસ શ્રીનગરમાં અટવાઈ ગયેલા વડોદરાના ૨૦ જેટલા પ્રવાસીઓનો સમૂહ આજે વડોદરા પરત ફર્યું હતું. વતનની ધરતી પર પગ મૂકતાની સાથે ઘણાની આંખો ભીની થઇ ગઇ હતી. રેલવે સ્ટેશન પર લેવા માટે આવેલા સબંધીઓ પણ તેમને ખુશીથી ભેટી પડયા હતા. પરત આવેલા પ્રવાસીઓ તથા તેમના પરિવારોએ […]Continue Reading