અમદાવાદથી રાજ્યના પાટનગર ને જાેડથી વધુ એક નવી સેવ આજથી થશે શરૂ. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(ય્સ્ઇઝ્ર) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ ર્નિણય લીધો છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનો ઉમેરવામાં […]Continue Reading


















Recent Comments