Home Archive by category ગુજરાત (Page 165)

ગુજરાત

ગુજરાત
વર્ષ ૨૦૧૫ની સાપેક્ષે વર્ષ ૨૦૨૩ માં નવા ટી.બી.દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં ૩૪ ટકા અને મૃત્યુદરમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને “સ્ટેટ્સ વીથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણી” માં પ્રથમ મુકવામાં આવ્યાવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૮માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી શ્રી Continue Reading
ગુજરાત
ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૬૯ થી રૂ. ૫૯૬ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ […]Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકાર દ્વારા તા. ૩૧ મે ના રોજ મોકડ્રિલ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નવી તારીખો અંગેનો પરિપત્ર પણ કર્યો છે. આ પહેલા ૭ મે ના રોજ મોકડ્રિલ યોજાઈ હતી. ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રિલ યોજાશે. સાંજે ૫ વાગ્યાથી મોકડ્રિલ શરૂ થશે.ભારત સરકારના આદેશ અનુસસર મોક ડ્રીલ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ પનામા હોટલમાં ર્જીંય્ પોલીસ ની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરતા લોકોણે ઝડપી પડયા હતા જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી અને ગેસ્ટહાઉસ સંચાલકની ધરપકડ કરી હતી.આ મામલે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરતાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે અમદાવાદના એક એમડી રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની પણ ધરપકડ […]Continue Reading
ગુજરાત
રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે જેમાં, ગાજવીજ સાથેના હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આ આગાહી ૩ કલાક માટેની છે. એટલે કે બપોરે ૪ થી સાંજે ૭ વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના છે.આજે તા. ૩૦ મે ૨૦૨૫ના રોજ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન‘માં જાેડાયા હતા ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે તેમણે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. અમદાવાદના નાગરિકોને સંબોધીને તેમણે કહ્યું કે, જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું જાેઈએ. Continue Reading
ગુજરાત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આગામી ૨૬ અને ૨૭ મે, ૨૦૨૫ દરમિયાન રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.વડાપ્રધાનશ્રી દાહોદમાં ખરોડ ખાતે ૨૬ મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ?૨૪ હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે.લોકો મેન્યુફેક્ચરીંગ શોપ-રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી Continue Reading
ગુજરાત
આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીરા ઉદ્યોગમાં પ્રવર્તતી વિષમ પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજની જાહેરાત કરતા ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આ સહાય પેકેજ રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને […]Continue Reading
ગુજરાત
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માર્ગ અકસ્માતની ૨ ઘટનાઓ સામે આવી છે, જેમાં ખંભાળિયા-ભાઈવડ હાઈવે અને રાજકોટ-બગોદરા હાઈવે પર બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બંને ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ ઘટનામાં ખંભાળિયા-ભાઈવડ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના […]Continue Reading
ગુજરાત
અમદાવાદથી ભીલવાડા જતી એક ખાનગી સ્લીપર બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી ખાઈ […]Continue Reading