Home Archive by category ગુજરાત (Page 173)

ગુજરાત

ગુજરાત
ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતીઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેનીફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તેમાટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્‍ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્‍વયે પોલીસ મહાનિદેશક અનેમુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, […]Continue Reading
ગુજરાત
બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામીના ટાટમ સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત ના વીર હિન્દુ વિજેતા પ્રશિક્ષણ વર્ગ સ્થાન ટાટમ સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે પ્રારંભ  આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા નુ આગમન થતા ભવ્ય સત્કાર સ્વાગત કરાયું વીર હિન્દૂ વિજેતા પ્રશિક્ષણ વર્ગ ના પ્રારંભ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દૂ Continue Reading
ગુજરાત
જૂનાગઢ ગીરની ગોદમાં આવેલ સિદ્ધ પીઠ આનંદ આશ્રમ કરમદડી ખાતે ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી સિદ્ધરામદાસબાપુ ગુરુ શ્રી પહુડિયાબાપુની નિશ્રામાં કિરીટદાસબાપુનાં વ્યાસાસને સંગીતમય શૈલીમાં શ્રીમદ્ ભાગવત કથામાં ગામ તેમજ આજુબાજુના સેંકડો ધર્મપ્રેમી ભાવિકો જ્ઞાનયજ્ઞ તેમજ ભોજન-પ્રસાદનો લ્હાવો લઈ રહ્યાં છે.Continue Reading
ગુજરાત
શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આગામી ગુરુવારથી આયોજન જાળિયા શનિવાર તા.૧૭-૫-૨૦૨૫ રાષ્ટ્રનાં વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા યોજાશે. જાણીતાં વક્તા શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આગામી ગુરુવારથી મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા આયોજન થયેલ છે. ભારત વર્ષનાં સનાતન તીર્થ સ્થાન સેતુબંધ રામેશ્વરમાં શ્રી શિવકુંજ Continue Reading
ગુજરાત
‘ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન‘ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠકનું આયોજન અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કરાયું હતું. આ બેઠકનું આયોજન અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન અને જલ-જીવન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ સ્વચ્છતાને ધ્યાન રાખીને ગ્રામ પંચાયતોમાં શૌચાલય બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા […]Continue Reading
ગુજરાત
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકારી મહાસંમેલન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સહકારી મહાસંમેલનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત Continue Reading
ગુજરાત
કહેલાં ઘણા સમયથી રાજ્યની ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ નહી, પરંતુ વહીવટદારોનું શાસન લાગુ થયેલ છે, ત્યારે હવે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ મહિનાના અંત સુધીમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જાેવાઈ રહી છે કેમ કે, રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે. આ જાેતાં હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત […]Continue Reading
ગુજરાત
ફરી એકવાર દારૂના નશામાં હોવાની શંકા સાથે પોલીસ દ્વારા એક યુવકની અકસ્માત કરવા મામલે અટકાયત કરવામાં આવી છે. પાટણના રાધનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ પુત્રની કારની ટક્કરે બાઇક ચાલક આવ્યો છે. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને નાની મોટી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા કાર ચાલકની અટકાયત […]Continue Reading
ગુજરાત
આવનાર દિવસો માટે હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે, જેને લઈને આગામી ૭ દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાે વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે પરંતુ જાે અન્ય જગ્યાએ ફંટાઈ જાય તો પણ ૨૨ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં […]Continue Reading
ગુજરાત
જાનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાની સમસ્યાના સમાધાન ના ભાગ રૂપે ડ્રેનેજનમાં નડતરરૂપ મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વુભાગ દ્વારા નડતર બાંધકામો પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારનાં મોમાઈ નગર શેરી નં. ૧ માં ત્રણ મકાન તોડી પાડી જગ્યા ખુલી કરાઈ હતી. વરસાદી […]Continue Reading