બનાસકાંઠાના થરાદમાં દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક ગાડી નર્મદા કેનાલમાં પડી હતી. આ ગાડીમાં સવાર કુલ ૫ પેસેન્જર્સમાંથી ૪નાં ઘટનાસ્થળે કરૂણ મૃત્યુ થયા છે. મૃતકોમાં ૩ બાળકોનો સમાવેશ થતો હોવાથી આ ઘટનાને પરિણામે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.થરાદના દેવપુરા ગામે આવેલ નર્મદા કેનાલમાં કાર ખાબકવાના સમાચાર આગવેગે […]Continue Reading



















Recent Comments