Home Archive by category ગુજરાત (Page 234)

ગુજરાત

ગુજરાત
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ વિધાનસભા ખાતે પ્રેસ મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરસ્વતી સાધના યોજના- જેના હેઠળ એસસી- એસટી- ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાઈકલ સહાય આપવામાં આવે છે, શાળાની શરુઆત જુન મહિનામાં થાય, પ્રવેશોત્સવ યોજાય છે. દીકરીઓને જુન મહિનામાં સાઈકલ મળી જવી જોઈએ જેથી એ પહેલા દિવસથી સાઈકલ લઈને […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં ઈફકો તથા એન.સી.યુ.આઈ. ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીને સુપ્રિમ કોર્ટ દ્વારા આજે કહેવાતા ૪૦૦ કરોડના ફીશરીઝ પ્રકરણમાં ચાર્જ મુક્ત કરવાનો હુકમ કરતાં દિલીપ સંઘાણીને રાહત મળેલ છે.આ સમગ્ર પ્રકરણની વિગત એવા પ્રકારની છે કે સને-૨૦૦૭ના વર્ષમાં અમરેલીથી ધારાસભ્ય બનેલા દિલીપ સંઘાણી કૃષિ, સહકાર, પશુપાલન, ફીશરીઝ સહિતના વિભાગના કેબીનેટ મંત્રી […]Continue Reading
ગુજરાત
આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મુદ્દે આજના ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન પ્રશ્નોતરી કાળમાં ઘણો હોબાળો થયો. આ મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા સહીત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોએ ગૃહમાંથી બહાર નીકળી જઇને વિધાનસભા બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને પત્રકારો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ મીડિયાને Continue Reading
ગુજરાત
સુરત વર્ષ ના  ૩૬૫ દિવસ અવિરત વૃક્ષા રોપણ અને વૃક્ષ ઉછેર કરતી ગ્રીન આર્મી ટીમે સુરત શહેર ના મેયર દક્ષેશભાઈ માવાણી ની મુલાકાત કરી તેમા પર્યાવરણ જળવાઈ એ હેતુસર એક ચિંતન વ્યક્ત કરી પરામર્શ કરાયો સુરત માં વધુ વુક્ષારોપાણ કરી શકીએ વુક્ષ માટે આંધ્ર પ્રદેશ થી વુક્ષ લાવીને સલામતી સુરક્ષિત રહે તેમજ વાહન ટી ગાર્ડ અને સાધન […]Continue Reading
ગુજરાત
અમદાવાદ મનોદિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,અખબાર નગર સર્કલ નજીક,નવા વાડજ ખાતે સંસ્થાના ૧૫ માં સ્થાપના દિને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર મહા શિવરાત્રી નિમિત્તે બરફના શિવલિંગ ઉપર બીલીપત્ર,દુધ,જળ દ્વારા મનોદિવ્યાંગ બાળકોએ તથા ઉપસ્થિત સૌએ શ્રધ્ધા ઉત્સાહ પૂર્વક ૐ નમ: શિવાય મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરી ભગવાન શિવની પુજા અર્ચના આરતી કર્યા ,આ પ્રસંગેને Continue Reading
ગુજરાત
ગુજરાતના આ વર્ષના બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરી આપીમુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્ય સચિવશ્રી સહિત પાંચ વરિષ્ઠ સચિવોની પંચના સભ્ય તરીકે નિયુક્તિ વહીવટી સુધારણા પંચ આ બાબતો ઉપર વિચારણા કરીને ભલામણો કરશેઃ- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ Continue Reading
ગુજરાત
GPSCએ વર્ગ ૧-૨ની બે ભરતીઓ રદ કરવાનો ર્નિણય કર્યોસરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા હતા જેમાં ય્ઁજીઝ્ર દ્વારા વર્ગ ૧-૨ની ભરતીઓ રદ કરવામાં આવતાં સરકારી નોકરીની તૈયારીઓ કરતાં ઉમેદવારોમાં ખૂબ નીરાશા જાેવા મળી રહી છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની ૧૪૪ જગ્યાઓ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. […]Continue Reading
ગુજરાત
૬.૨૫ કિમી લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, ડીજે, અખાડા જાેડાશેઆજે ૨૬મી ફેબ્રુઆરી, એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ અને સાથેજ મહાશિવરાત્રિનો પાવન પર્વ પણ છે ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, ૬૧૪ વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. ૬.૨૫ કિ.મી. લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઊમટશે. સવારે ૭ઃ૩૦ વાગ્યે પ્રસ્થાન થનારી […]Continue Reading
ગુજરાત
૭૨ કલાકની અંદર હોસ્પિટલમાં સતત ૨ અંગદાન થયા. જેના થકી ૭ જેટલા જરુરીયામંદોને નવજીવન મળ્યુંઅમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ ના કારણે છેલ્લા ૭૨ કલાકની અંદર હોસ્પિટલમાં સતત ૨ અંગદાન થયા. જેના થકી ૭ જેટલા જરુરીયામંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૯ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૬૫ જરૂરીયાતમંદને જીવનદાન મળ્યું છે. અમદાવાદ સિવિલ […]Continue Reading
ગુજરાત
કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણસાધના’ સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ-પ્રચાર પ્રમુખ મા. શ્રી પ્રદીપજી જાેશી, ગુજરાત પ્રાંતના મા. સંઘચાલક શ્રી ડૉ. ભરતભાઈ પટેલ તથા કર્ણાવતી મહાનગરનાં મા. સંઘચાલક શ્રી મહેશભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા Continue Reading