Home Archive by category ગુજરાત (Page 237)

ગુજરાત

ગુજરાત
 પુ.મહત્મા ગાંધી સરદાર સાહેબનાં પાવન ધારા ગુજરાત પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધિવેશન માટે યજમાન બનવા માટે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદમાં ખાતે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તા.૮ અને ૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ યોજાશે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં Continue Reading
ગુજરાત
મહા શિવરાત્રી પર્વ નીમીતે  જૂનાગઢ ગીરનાર ક્ષેત્રના અધિપતિ શ્રી ભવનાથ મહાદેવ મંદિરે ભક્તિભાવથી દર્શન અને અભિષેક કરવાનો લાહવો મળ્યો હતો અને  જેમાં તેઓએ ભવનાથ મહાદેવના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રી ભવનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક વિધિની ભાવભીના વાતાવરણમાં પૂર્ણાહૂતિ કરવામાં આવી. Continue Reading
ગુજરાત
જુનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમમાં નવનિર્મિત ભવ્ય અતિથિ ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ શુભ પ્રસંગે સાંસદ શ્રી ભરત સુતરીયા, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ, શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીજી મહારાજ, તેમજ ગિરનારના વરિષ્ઠ સંત-મહંતોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી Continue Reading
ગુજરાત
આજે ગુજરાત વિધાનસભામાં ખાનગી હોસ્પિટલ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ ધારાસભ્યોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં ખાનગી મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલ વિષયે વિરોધ કર્યો. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ધ્વારા સ્વાસ્થ્ય યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે નાટક રજૂ કરી દર્દીઓની વેદના અને સરકાર પ્રેરિત ભ્રષ્ટાચારને પ્રદર્શિત કર્યો હતો.ગુજરાતના આરોગ્ય તંત્રની ખોખલી વ્યવસ્થા મોટા કૌભાંડ ખ્યાતિ Continue Reading
ગુજરાત
અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં. શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વ સાથે સ્વરાજ વિમર્શ યાત્રા અંતર્ગત અનંત રાષ્ટ્રીય વિશ્વ Continue Reading
ગુજરાત
અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે  ટ્રાયલ કોર્ટના ચુકાદાને  ઉલટાવ્યો બનેવીની હત્યામાં ૩૦ વર્ષની વયે નિર્દોષ છૂટ્યો ૬૦ વર્ષે દોષિત ઠર્યોધોરાજી ની ૧૯૯૫ ની ઘટના સગા બનેવીની હત્યા ના કેસમાં ૩૦ વર્ષની વયે નિર્દોષ છૂટેલા આરોપીને ગુજરાત હાઇકોર્ટે ૬૦ વર્ષની વયે દોષિત જાહેર કર્યો છે. ૪ માર્ચે ૨૦૨૫ ના રોજ ચુકાદો અપાશે આ કેસમાં સરકાર તરફે એવી દલીલ […]Continue Reading
ગુજરાત
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાના મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં માથાભારે વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના ખૂબ શોખ હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન Continue Reading
ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૭મી બેઠકની અધ્યક્ષતા કરીરાજ્યોને બાળકોમાં કુપોષણ અને સ્ટંટિંગના મુદ્દાઓને ખૂબ ગંભીરતાથી લેવા અને તેમને સંબોધવા માટે તમામ શક્ય પગલાં અમલમાં મૂકવા અનુરોધ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૭મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં Continue Reading
ગુજરાત
‘તેરા તુજકો અર્પણ’ પહેલ હેઠળ એક મહિનામાં રાજ્યભરમાં ૬૬૩ કાર્યક્રમો યોજીને રૂા.૨૦.૪૭ કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો ભાવનગર રેન્જની કચેરી, ભાવનગર ખાતે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જીશ્રીઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીશ્રીએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરેલી કામગીરીને Continue Reading
ગુજરાત
એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રના ૭૦ ટકા તાલીમાર્થીઓને તેમની આવડત મુજબ ઘર આંગણે જ રોજગારી મળી એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં વિષમ પરિસ્થિતિના પગલે શાળા-કોલેજનો અભ્યાસ અધૂરો છૂટી ગયો હોય અથવા આગળના અભ્યાસની તકથી વંચિત રહી ગયા હોય તેવા આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓને કૌશલ્ય વર્ધનની સઘન તાલીમ આપી સ્વમાનભેર રોજગાર ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી એકતાનગર ખાતે […]Continue Reading