Home Archive by category ગુજરાત (Page 238)

ગુજરાત

ગુજરાત
‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્‌યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ Continue Reading
ગુજરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ૬૫ હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા રંગેહાથ ઝડપી લેવાયા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર ર્દ્ગંઝ્ર માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે ર્દ્ગંઝ્ર માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ કરવાના મામલે શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. બંન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રખિયાલમાં આઝાદ ચોક પાસે લૂંટનો બનવા બન્યો હતો. ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ થઈ હતી. […]Continue Reading
ગુજરાત
ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુંબઈ લઈ જવાતા શંકાસ્પદ ઘીનાં ૧૦૫ ડબ્બા પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડયા શંકાસ્પદ ઘી મામલે ૭ વેપારીઓને પૂછપરછ માટે પોલીસે અટકાયતમાં લીધાપાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. આથી, એસઓજી ના અધિકારીઓ દ્વારા બાતમીનાં આધારે વોચ ગોઠવીને […]Continue Reading
ગુજરાત
સુરત અખિલ વિશ્વ યુગશકિત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ સુરત પ્રજ્ઞા  હોલ ભાત ની વાડી ખાતે. શાંતિકુંજ હરિદ્વાર  ગાયત્રી તીર્થ  પૂજ્ય આચાર્યદેવ સદગુરુ શ્રી રામ શર્મા રચિત હિન્દુ. વૈદિક સંસ્કૃતિ ની સંસ્કાર પદ્ધતિ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર થી ફાગણ માસ દરમ્યાન હિન્દુ સંસ્કૃતિ માં દર્શાવ્યા નાં ૧૬ સંસ્કારો પૈકી  સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભ સંસ્કાર તેજસ્વી Continue Reading
ગુજરાત
જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ન્ઁય્ ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧,૬૦,૭૬૫ નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે. જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ ૨૪ થી જૂન ૨૪)માં ૭૯,૪૨૯ તથા બીજા ક્વાર્ટર (ઓકટો.૨૪ Continue Reading
ગુજરાત
ગુજરાતના ૧૬,૭૧૭ ગામડાંના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે, ૯૭ ટકા કામગીરી પૂર્ણઃ ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈરાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ અને વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૨૦૧૬ કરોડ યુનિટ ખેતીવાડી વીજ વપરાશ નોંધાયો વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, Continue Reading
ગુજરાત
એઇડ્‌સ સોસાયટી ઓફ ઇન્ડિયા (છજીૈં) દ્વારા અમદાવાદમાં આયોજિત ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંમેલનગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે છજીૈંર્ઝ્રંદ્ગ ૨૦૨૫નું રાષ્ટ્રીય સંમેલન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (ૐૈંફ) તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – છજીૈંર્ઝ્રંદ્ગ ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ સંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે Continue Reading
ગુજરાત
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, ૨૦૨૩ હેઠળ બ્રોડકાસ્ટિંગ સેવાઓની જાેગવાઈ માટે સેવા અધિકૃતતા માટે ફ્રેમવર્ક ફોર સર્વિસ ઓથોરાઇઝેશન્સ’ પર ભલામણો જાહેર કરી છે.૨. વિવિધ પ્રસારણ સેવાઓ માટે હાલની માર્ગદર્શિકા અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય (એમઆઇબી) દ્વારા પ્રસારણ સેવાઓની જાેગવાઈ માટે ભારતીય ટેલિગ્રાફ ધારા, ૧૮૮૫ની કલમ ૪ Continue Reading