આગામી તા.૧૬/૦૨/૨૫ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન માટે શ્રમયોગીઓને રજા આપવા નાયબ શ્રમ આયુક્તની તાકીદઅમદાવાદ વિભાગના નાયબ શ્રમ આયુકતશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૫ રવિવારના રોજ સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે Continue Reading


















Recent Comments