Home Archive by category ગુજરાત (Page 256)

ગુજરાત

ગુજરાત
ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જાેડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે ઃ મુખ્યમંત્રી શ્રીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, ‘ધનસંચયની જેમ જળસંચય કરો’ના અનુરોધ સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે કહ્યું, દરેક ગામની જરૂરિયાતો પૂર્ણ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના નવસારી પ્રવાસ દરમિયાન જલાલપોર તાલુકામાં કરાડી Continue Reading
ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા તા.૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી નવીન ૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશેશ્રદ્ધાળુઓ ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ એસ.ટી નિગમની વેબસાઈટ ુુુ.ખ્તજિંષ્ઠ.ૈહ પરથી ઓનલાઈન બુકિંગ કરાવી શકશેગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫થી નવીન ૦૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ Continue Reading
ગુજરાત
અમદાવાદ જિલ્લામાં બાવળા નગરપાલિકા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે એક સોસાયટીના નાગરિકોએ રાજકીય પક્ષો સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને બેનરો પણ લગાવ્યા હતા. બાવળા તાલુકાની એક રહેણાંક સોસાયટીઓમાં રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યાં હતા. આવેલી રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસીડેન્સીમાં રાજકીય પક્ષોએ પ્રચાર માટે નહીં આવવાના બેનરો લગાવવામાં આવ્યા છે. સોસાયટીનાં લોકોનું […]Continue Reading
ગુજરાત
અમદાવાદ  વસંત પંચમી વિદ્યા-જ્ઞાન-કલાની પ્રાપ્તિ અર્થે માં સરસ્વતીના પ્રાગ્ટયનો ઉત્તમ દિવસ ગણાય છે   આ પવિત્ર દિવસે ધોરણ ૧૦/૧૨ માં તથા અન્ય ધોરણમાં પણ અભ્યાસ કર્તા વિદ્યાર્થીઓને પ્રરેણા-માર્ગ દર્શન આશીર્વાદ હેતુ નારણપુરા જુનાગામ ખાતે સૌજનભાઈ પટેલના ત્યાં  માંસરસ્વતી પૂજન અર્ચન-વિદ્યારંભ સંસ્કાર -કલમ-પેેનનું પૂજન  તથા  ગાયત્રીયજ્ઞનું આયોજન ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા Continue Reading
ગુજરાત
ગુજરાતમાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી આગામી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી લંબાવાઈગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગત તા. ૧૪ જાન્યુઆરીથી તા. ૩૦ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં “પ્રાણી કલ્યાણ પખવાડીયા”ની ઉજવણી કરવામાં આવી હતી. બીજી બાજુ તાજેતરમાં જ ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દર વર્ષે તા.૧૪ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી ૩.ર્ં સરકારના આ વર્ષના બજેટને વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના જગાવનારું બજેટ ગણાવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની જનતા જનાર્દન ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની આશા આકાંક્ષા પુરી પાડનારા આ બજેટને ‘સિટિઝન ફસ્ટ’ બજેટ તરીકે સમગ્ર ગુજરાત વતી આવકાર્યું Continue Reading
ગુજરાત
ભગવાન રણછોડરાયના ધામ ડાકોરમાં જુગાર રમતા તેર લોકોની મોનીટરિંગ સેલ (જીસ્ઝ્ર) પોલીસે ધરપકડ કરી હતી. જુગાર રમતા ઝડપાયેલા લોકો પાસેથી પોલીસે રોકડ રકમ અને વાહનો મળીને રૂ.૧,૮૪,૫૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જીસ્ઝ્ર ની ટીમને માહિતી મળી હતી કે ખેડાના ડાકોરમાં ગાંધીબાગ ગેટ પાસે ગોમતી ઘાટ ખાતે કેટલાક શક્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં ગુજરાતને મળી અનેક ભેટ, રાજ્યના સ્જીસ્ઈ સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને, કપાસના ખેડૂતોને, મત્સ્યોદ્યોગને મોટા ફાયદાઓય્ૈંહ્લ્‌ સિટીમાં ૈંહ્લજીઝ્રમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જાેગવાઈઓ વર્ષ ૨૦૩૦ સુધી લંબાવવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી ર્નિમલા સીતારામને વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું Continue Reading
ગુજરાત
ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર (ૈંહ્લજીઝ્ર)ઃ ૈંહ્લજીઝ્રમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં ૈંહ્લજીઝ્ર માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્‌સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, લાભોનો દાવો કરવા માટે, ૈંહ્લજીઝ્ર માં શરૂઆત માટેની કટ-ઓફ તારીખ પણ પાંચ વર્ષ વધારીને Continue Reading
ગુજરાત
ભારતીય ડાક વિભાગે ‘પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ’ની ૧૪૧મી વર્ષગાંઠની ઉજવણી કરી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું ભારતીય ડાક વિભાગે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના ૬૩૭ ગામોને બનાવ્યાં ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, ૧૮૮૪ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ Continue Reading