Home Archive by category ગુજરાત (Page 257)

ગુજરાત

ગુજરાત
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ખાતે તારીખ ૧૩.૦૨.૨૦૨૫ને ગુરુવારે ૧૧.૦૦ કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદોસાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા હતા પરંતુ જેનું નિવારણ Continue Reading
ગુજરાત
શહેરના વટવા વિસ્તારમાં આવેલી લીઓ ઇંગ્લિશ સ્કૂલને સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર માટે અમદાવાદ ખાતે પ્રથમ ઈનામ મળ્યું છે. આજના બાળકોના જીવનમાં માતા-પિતા નું જેટલુ મહત્વ હોય છે ને એટલુજ મહત્વ એક બાળકના જીવનમાં શાળા અને શિક્ષક નું હોય છે અને તેજ વાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતો દાખલો જાેવા મળ્યો છે. પ્રાપ્ત કરેલ સિદ્ધિ બાબતે […]Continue Reading
ગુજરાત
વડોદરા પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે જેમાં, ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા – સાવલી રોડ ઉપરથી કન્ટેનરમાં લઇ જવાતો રૂ. ૩૮.૯૮ લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે દારૂની ૫૯૭ પેટી સાથે કન્ટેનર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી છે. સાથે જ આ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.? પ્રોહીબીશનની […]Continue Reading
ગુજરાત
ઝાકિયા જાફરીનું ૮૬ વર્ષે નિધન, તે કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં ૬૮ અન્ય લોકો સાથે એહસાન જાફરીનું મોત થયું હતું. ગુજરાત રમખાણો પીડિત ઝાકિયા જાફરીનું અવસાન થયું છે. તે કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં ૬૮ અન્ય લોકો સાથે એહસાન […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિવૃત્ત થઈ રહેલા મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીને શુભકામનાઓ પાઠવી હતી.રાજ્યના મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થઈ રહેલા શ્રી રાજકુમારજી આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલશ્રીએ શ્રી રાજકુમારજીના મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળની પ્રશંસા કરીને તેમને અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.Continue Reading
ગુજરાત
તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સેક્ટર ૧૧ રામકથા મેદાન ખાતે દ્વિ-દિવસીય ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ યોજાશે- મિલેટની અવનવી પ્રોડ્‌ટક્સ ઓર્ગેનિક મસાલા, લાઈવ ફૂડ સ્ટોલની સાથે આજના સમયમાં માંગને અનુરૂપ વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરાશેરાજયના ખેડૂતોને મિલેટ અંગે માર્ગદર્શન, પ્રાકૃતીક કૃષિ દ્વારા ટકાઉ ખેતી, આધુનિક તાંત્રિકતા, મિલેટ્‌સના વાવેતર વિસ્તાર વધારવા અને મુલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વધારો Continue Reading
ગુજરાત
રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા ૭૪ હજારથી વધુ વાહનો પર રીફ્લેક્ટર લગાડવામાં આવ્યારાજ્યના નાગરીકોને ટ્રાફિકના નિયમો અંગેની સમજ આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે નેશનલ રોડ સેફટી ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં તા. ૦૧ થી તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી રહી છે. માર્ગ અકસ્માતોના બનાવો નિવારવા માટે પોલીસ દ્વારા અકસ્માતોના સર્વે તેમજ Continue Reading
ગુજરાત
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫, રવિવારના રોજ સવારના ૭ઃ૦૦ વાગ્યાથી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. આ દિવસે જે તે વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના Continue Reading
ગુજરાત
આજે ૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદના વિશાળ કેમ્પસમાં ગુજરાત જી્‌ઈસ્ ક્વિઝ ૩.૦ ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત કુલ ૨,૦૦૦ લોકો દેશનાં આ સૌથી મોટા ક્વીઝ ફૅસ્ટિવલમાં ભાગ લેશે, જે તેને ભારતની સૌથી મોટી જી્‌ઈસ્ ક્વિઝ સ્પર્ધા બનાવે છે. ગુજરાત જી્‌ઈસ્ ક્વિઝ ૩.૦ માં વિદ્યાર્થીઓ માટે […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં […]Continue Reading