Home Archive by category ગુજરાત (Page 261)

ગુજરાત

ગુજરાત
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે વિકસતી જાતિની વસતી ગુજરાતમાં હાલ કુલ વસતીના 52 % જેટલી છે. આ માટે રાજ્ય સરકાર પાસે કોઈ ચોક્કસ આંકડા નથી કારણ કે વસતી ગણતરી વખતે ઓ.બી.સી. જાતિઓની વસતીના આંકડા જાહેર થયા નથી. દેશમાં અન્ય પછાતવર્ગ (OBC)માં સમાવિષ્ટ જાતિઓ જે રાજ્ય સરકારના લાભથી વંચિત છે તેનું કારણ તેમની […]Continue Reading
ગુજરાત
નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ – યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન”નો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ Continue Reading
ગુજરાત
સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(ૈંહ્લઁ)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એકગુજરાત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશના જીડીપીમાં નોંધપાત્ર ૮.૨૦ ટકાના યોગદાન સાથે ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય ફાળો આપનાર રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વ્યાપાર કરવામાં વધુ સરળતા રહે તે માટે પ્રથમવાર “બિઝનેસ Continue Reading
ગુજરાત
ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા મળે છે અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તકછેલ્લા બે વર્ષમાં ૨ લાખથી વધુ લોકોએ ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી, ૬ થિમેટિક ગૅલેરી બની આકર્ષણનું કેન્દ્ર કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ Continue Reading
ગુજરાત
અત્યાર સુધીમાં ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૬,૭૦૦ કરોડના મૂલ્યની કુલ ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ બજાર ભાવ કરતા ટેકાનો ભાવ વધુ મળતા રાજ્યના ખેડૂતોમાં ખુશહાલી છવાઈઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી […]Continue Reading
ગુજરાત
જીટીયુના વિવિધ વિદ્યાશાખાના ૩૮,૯૨૮ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૬ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયાગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (ય્‌ેં) ના ૧૪મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ Continue Reading
ગુજરાત
ગાંધીનગરના ઉવારસદ-શેરથા માર્ગ, ઉવારસદ ખાતે સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ,દ્વારા તા.૩૦ અને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો “ઉમળકો”નું આયોજન કરવામાં આવ્યું છે.આ આનંદ મેળામાં વેવિધ્યપૂર્ણ મનોરંજન, મનપસંદ રમતો, હાટ બજાર, ફૂડ સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોને આવરી લેવામાં આવ્યા છે. દિવ્ય આનંદ મેળાનું આયોજન દિવ્યાંગ બાળકોના Continue Reading
ગુજરાત
ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને બિનઅધિકૃત ખનીજ વહન માટે દંડનીય કામગીરી થાય એ માટે કલેક્ટરશ્રીનો સ્પષ્ટ આદેશજિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો પર કલેકટરશ્રી જેટલી જવાબદારી પૂર્વક કાર્ય કરી રહ્યા છે, તેજ જુસ્સા અને જવાબદારીથી જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવાના તેમના પ્રયાસો પણ સતત ચાલુ છે. ભુમાફિયાઓને કોઈપણ રીતે છૂટછાટ ન મળે અને […]Continue Reading
ગુજરાત
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માયભારત ગાંધીનગર જિલ્લા યુવા અધિકારી કચેરી દ્વારા આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના આયોજનમાં પોરબંદર જિલ્લાના ૨૭ યુવાનો ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેવા માટે આવેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા મહુડી મંદિર, Continue Reading
ગુજરાત
મુલાકાત અંતર્ગત કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર બેસી સૂક્ષ્મ પ્રાણાયામ, શ્લોક પઠન અને પ્રાર્થના કરીગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ દવે દ્વારા સ્થાનિક ગ્રામ્ય મુદ્દાઓ, વિકાસલક્ષી પ્રોજેક્ટ્‌સ અને યોજનાઓ અંગે ચર્ચા કરતા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ લોકો વચ્ચે જઈ મુલાકાત કરવામાં આવી રહી છે. ગ્રામીણ વસ્તીની સુખાકારીમાં વધારો કરવા સાથે આ મુલાકાતો વધુ સારા શાસન, Continue Reading