Home Archive by category ગુજરાત (Page 264)

ગુજરાત

ગુજરાત
૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઃ ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરાયુંરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગૌરવભેર ઉજવણી સંપન્ન ૯૯ કરોડથી વધુ મતદાતાઓ ધરાવતા ભારતમાં આજે ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી Continue Reading
ગુજરાત
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માયભારત ગાંધીનગર જિલ્લા યુવા અધિકારી કચેરી દ્વારા આંતર જીલા યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યો છે જેમાં પોરબંદર જિલ્લાના ૨૭ યુવાનો ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેવા માટે આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન ૨૪મી જાન્યુઆરીની રોજ યુવાનો દ્વારા મહુડી મંદિર, મીની અમરનાથ […]Continue Reading
ગુજરાત
આજની યુવા પેઢી માટે ખૂબ અગત્યના ગણાના થિલેસેમિયા ટેસ્ટની પ્રવૃત્તિમાં ઈન્ડિયન રેડ ક્રોમ એસાયટી જાેરશોરથી ખાગળ વધી રહી છે. વિતેલા બે દિવસોમાં બે કેમ્પ અંતર્ગત સંસ્થાએ ૨૫૦ જેટલા થેલેસેમિયા ટેસ્ટ કરીને એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. અંગેની અખબારી યાદીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખાના ચેરમેન જીલુભા પાપલે જણાવ્યું છે કે સંસ્થાની […]Continue Reading
ગુજરાત
રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત શાળા સલામતી સપ્તાહ, સફળતાનાં નવાં જ શિખરો સર કરી રહ્યું છે. આ સપ્તાહ અંતર્ગત બોરીજની સરકારી પ્રાથમિક શાળા ખાતે આયોજિત ફર્સ્ટ એઈડ તાલીમ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ અંગેની અખબારી યાદીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના ચેરમેન જીલુભા ધાંધલે જણાવ્યું છે કે […]Continue Reading
ગુજરાત
વડોદરાના રાવપુરામાં હાલમાં પણ કાર્યરત ભારત ઉદ્યોગ હાટનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું હતુંવિદેશી વસ્ત્રોની હોળી કરવાના ગાંધીજીના આહ્વાન બાદ સ્વદેશી ખાદી ખરીદવા આ દુકાનમાં લાંબી કતારો લાગી હતીદુકાન માલિક છોટુલાલ મહેતા સંપૂર્ણપણ સમાજસેવામાં જાેડાઇ ગયા બાદ તેમના પુત્રના લગ્ન રવિશંકર મહારાજે કરાવ્યા અને ગાંધીજીએ ગોળ ખવડાવ્યો તમને જાણીને વિસ્મય થશે કે, વડોદરા શહેરમાં એક Continue Reading
ગુજરાત
ઈન્ડિયન એરફોર્સની એરોબેટિક ટીમ દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજવામાં આવ્યો હતો. આ એર શોમાં ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે વિવિધ કરતબ યોજી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. એરોબેટિક ટીમનો એર શો જાેવા માટે સ્વામિનારાયણ મંદિરથી આગળના ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન એરફોર્સના ૯ હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભૂત Continue Reading
ગુજરાત
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પ્રજાને મહત્વનો સંદેશ આપ્યો છે. આ સંદેશમાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા વિશે મેસેજ આપ્યો છે. તેમણે સમાજમાં ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે. સાથે જ પ્રજાવત્સલ રાજાએ સાંપ્રદાયિક તણાવ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. ભારતના કેટલાક ભાગોમાં અને વિશ્વના કેટલાક ભાગોમાં મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે થઈ રહેલા દુષ્કૃત્યોથી Continue Reading
ગુજરાત
ગણતંત્ર દિવસ ૨૦૨૫ના અવસર પર પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના ૯૪૨ કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં ૯૫ જવાનોને વીરતા પદક, ૧૦૧ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, ૭૪૬ને સરાહનીય સેવા માટે પદક આપવામાં આવશે. જેમાં ગુજરાતના ૯ પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે. પોલીસ અધિકારીઓને તેમની […]Continue Reading
ગુજરાત
વડોદરામાં ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવતી જતા જનતાનું મોટું નુકસાન થયુ હતુ. વડોદરામાં અનેક ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરી બગડી ગઈ હતી. જેના પગલે સરકાર દ્વારા પણ કેટલાક ર્નિણયો લેવામાં આવ્યા છે. જેથી લોકોને નુકસાન થતુ અટકે છે. વડોદરાને પૂરના પાણીથી બચાવવાના પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે. ખાસ સામાન્ય સભામાં સભાસદોની સૈદ્ધાંતિક મંજૂરી […]Continue Reading
ગુજરાત
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક ગામના એક વકીલ જેમના આ વર્ષે ૬ ફેબ્રુઆરીએ લગ્ન થવાના છે, તેમણે તેમના લગ્નમાં ઘોડા પર બેસી વરઘોડો કાઢવા માટે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. મુકેશ પરેચાએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જાે તેમના કેસમાં પોલીસ રક્ષણ આપવામાં નહીં આવે […]Continue Reading