સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટનામાં ઘરકંકાસને કારણે એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, સુરત ઓલપાડના મોટા હળપતિવાસમાં રહેતા ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડ અને તેમની પત્ની લક્ષ્મીબેન રાઠોડ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. […]Continue Reading















Recent Comments