Home Archive by category ગુજરાત (Page 326)

ગુજરાત

ગુજરાત
સુરતમાં આવેલ એક સહકારી સોસાયટી દ્વારા જમીનના કેસ બાબતે અમદાવાદની સહકારી ટ્રીબ્યુનલમાં અપીલ કરીને સહકારી સોસાયટીના કિસ્સામાં જમીન બાબતેનો મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. સુરત ઉત્તર ગુજરાત પટેલનગર ગુણવંતલાલ પટેલને પ્રમુખ બનાવાયા હતા. સોસાયટીના ચેરમેન ગુણવંતભાઈના અવસાન બાદ સોસાયટીએ તેમની સેવાને બિરદાવવા ઠરાવ પસાર કર્યો હતો. સોસાયટીએ ૧૯૮૩માં તેમના પત્ની શર્મિષ્ઠાબેનને ૧૪૦૦ Continue Reading
ગુજરાત
ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની ટીમે આરોપી પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યાડિજીટલ એરેસ્ટ કરીને ૩.૯૯ કરોડની છેતરપિંડી કરતી ચાઈનીઝ, કંબોડિયન ગેગના શખ્સની ધરપકડ કરવામાં આવી, જેમાં ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ સેલની ટીમે આરોપી પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ અને મોબાઈલ કબજે કર્યા ફેડેક્સ કુરિયર કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને એક વ્‌.યક્તિને કોલ […]Continue Reading
ગુજરાત
પોલીસે એક શખ્સની ધરપકડ કરી, પાંચ આરોપી ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી નવસારી ગ્રામ્યમાં અમદાવાદ મુબઈ હાઈવે પર નવસારી બોરીયાચ ટોલ પ્લાઝા પરથી ક્ટલાક શખ્સો આઈસરમાં દારૂનો જથ્થો લઈને જવાના હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે પોલીસે નવસારી બોરીયાચ ટોલ પ્લાઝ પર જાળ બિછાવીને દારૂનો જથ્થો ભરેલી આઈસર ગાડી […]Continue Reading
ગુજરાત
જામનગરમાં કિરીટ જાેષી હત્યાના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સામે ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી. જામનગરમાં કિરીટ જાેષી હત્યાના મુખ્ય આરોપી જયેશ પટેલના ભાઈ સામે ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવી. જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં મામલે ફરિયાદ નોંધાઈ. જયશે પટેલ જામનગરમાં ભૂ-માફિયા તરીકે કુખ્યાત છે અને તેમના ભાઈ ધર્મેશ રાણપરિયા […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં બિલ્ડરોના પ્રોજેકટ, ઓફિસ સહિતના સ્થળે સર્ચ કરવામાં આવતા મોટી જીએસટી ચોરી બહાર આવે તેવી શકયતા દેખાઈ રહી છે. મહત્વની બાબત એ પણ છે કે, આ દરોડામાં સેન્ટ્રલ જીએસટી એન્ડ કસ્ટમ્સના એડિશનલ જાેઇન્ટ કમિશનર પણ તપાસમાં જાેડાયા છે. રાજયમાં એક બાજુ બિલ્ડરો દ્રારા નવી જંત્રીનો વિરોધ કરી સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે રાજકોટ માં […]Continue Reading
ગુજરાત
તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના ૫ વર્ષીય બાળક ઉપર દીપડાએ કર્યો હતો હુમલો નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડાને અંતે પાંજરામાં પુરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ બનાવની વિગત મુજબ તિલકવાડા તાલુકાના ખાટા આસીત્રા ગામના ૫ વર્ષીય બાળક ઉપર દીપડાએ હૂમલો કર્યો હતો. ખાટા આસીત્રા ગામમાં રહેતચા સ્મિત બારીયા નામના પાંચ […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાં આવેલ અંબાજી મંદિરમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ભવ્ય ઉજવણી થશે. બનાસકાંઠામાં આવેલ અંબાજી મંદિરમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ભવ્ય ઉજવણી થશે. પોષી પૂનમ ગુજરાતમાં એક ખાસ દિવસ તરીકે મહત્વ ધરાવે છે. આ દિવસે ગુજરાતના તમામ મા જગદંબાના મંદિરોને શણગારવામાં આવે છે. અંબાજી મંદિરનો શક્તિપીઠમાં સમાવેશ થાય છે. ઉત્સવ સેવા સમિતિની બેઠક અંબાજી […]Continue Reading
ગુજરાત
જૂનાગઢ ખાતે સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ કોર્પોરેટરની  સમીક્ષા બેઠક યોજાય… મહાનગરપાલિકા ની ચૂંટણી અનુલક્ષીને બે બેઠકને લઈ પ્રભારી પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,પુંજાભાઇ વંશ, રહીમભાઈ સોરા, દ્વારા સમીક્ષા બેઠક લઈ ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું.. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષી સહિતના જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.જૂનાગઢ Continue Reading
ગુજરાત
કલાનગરી પોરબંદરમાં પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ૧૩ મી ડિસેમ્બરના રોજ અનુભૂતિ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ,જામનગર ગુજરાત ગુજરાત લલિત કલા અકાદમીના આર્થિક સહયોગથી ૭ આર્ટિસ્ટ સર્વશ્રી સંજય જાની, કપિલ બર્થક, ઉષા શાહ, દીક્ષિકા કાનીયા, વિવેક ખાસી, પ્રતીક્ષા જોષી તથા રેણુકા ચાંગાણીના ૩૬ જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન પોરબંદર છાયા નગરપાલિકાના Continue Reading
ગુજરાત
દાહોદમાં થોડા દિવસો પહેલાં જમીન કૌભાંડ પકડાયું હતું. તેમાં દાહોદ પોલીસે સરકારના ૪ અધિકારીઓની અટકાયત કરી છે. જમીનોમાં ખોટા હુકમો મામલે તેઓની સંડોવણી બહાર આવી હતી. દાહોદ શહેર અને આસપાસના ગામોમાં આચરાયેલા જમીન કૌભાંડમાં , હેતુફેર તેમજ ૭૩ છછ ના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવા […]Continue Reading