દસ વર્ષ પહેલાં ટ્રક હડફેટે મૃત્તક એન્જિનિયરીંગ સ્ટુડન્ટના વારસોએ કરેલી ૨૦ લાખના અકસ્માત વળતરની માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ અંશતઃ માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક ૯ ટકાના વ્યાજસહિત કુલ રૃ.૧૫.૮૯ લાખ ચુકવવા ટ્રક ચાલક,માલિક, વીમા કંપનીને હુકમ કર્યો છે. મોટા વરાછા ખાતે રૃક્ષ્મણી સોસાયટીમાં રહેતા તથા સી.કે.પીઠાવાલા કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં અભ્યાસ Continue Reading


















Recent Comments