Home Archive by category ગુજરાત (Page 402)

ગુજરાત

ગુજરાત
જામનગર અને મોરબી જિલ્લામાં વધુ ત્રણ માનવ જિંદગી આપઘાતના ખપ્પરમાં હોમાઈ છે. જેમાં મોરબીનાં લાલપર નજીક ફેક્ટરીમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. તો રફાળેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી વેપારીએ જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઉપરાંત જામનગરમાં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. પહેલો બનાવમાં લાલપર નજીક સોલો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા કૈલાશબેન ચૌહાણ […]Continue Reading
ગુજરાત
નડીયાદના વસોના એક ગામમાં ત્રણ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાના ચકચારી બનાવમાં પકડાયેલા આધેડ ચાર દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આધેડ બાળકીઓના વીડિયો ઉતાર્યા બાદ બ્લેક મેલિંગ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલાસો થયો છે. જાેકે, પોલીસ આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વસોના એક ગામના ૫૪ વર્ષીય ચંદ્રકાંત પટેલ દ્વારા બાળકીઓ […]Continue Reading
ગુજરાત
નડિયાદમાં ૧૭ વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી લઘુમતી કોમની ૧૨ વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે. નડિયાદમાં ફોઈના ઘરે રહેતી લઘુમતી કોમની ૧૨ વર્ષીય સગીરાને પડોશમાં […]Continue Reading
ગુજરાત
ખેડા તાલુકાના કનેરા સીમમાં જમીન પર આવેલા કારખાનાનો શેડ રાખવાની વાત કરનાર પિતા, પુત્રને જમીન દલાલોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શાલીગ્રામમાં રહેતા નિશેષ પ્રવીણભાઈ અગ્રવાલ સર્વે નંબર ૫૫૪ અને ૫૬૩માં પતરાનો શેડ તથા ધાબું ભરી જ્યુસની ફેક્ટરી તેમજ મશીનરી […]Continue Reading
ગુજરાત
કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની ઘટનાઓ પણ વધી છે જેનું મુખ્ય કારણ સેફટીનો અભાવ જાેવા મળે છે. ક્યાકને ક્યાક કંપનીના જવાબદારો અને તંત્રની મિલીભગતથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે એક હકીકત છે. થોડા સમય પૂર્વે મુન્દ્રા તાલુકાના વડાલા નજીક લોખંડના સળીયા બનાવતી […]Continue Reading
ગુજરાત
તા. ૧૯ ઓક્ટોબરને શનિવારથી મહુવા તાલુકાના કાકીડી ગામે પૂજ્ય મોરારીબાપુ દ્વારા, કુલ કથાક્રમની ૯૪૫મી રામકથાનું મંગલ ગાન આરંભાશે. સાંજના ૪ થી ૭ દરમિયાન કાકીડી ગામના પાદરે ઉભા કરવામાં આવેલા વિશાળ કથા મંડપમાં માનસ કથાનો પ્રારંભ થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી શરદ પૂર્ણિમાની આસપાસના પવિત્ર દિવસો દરમિયાન તલગાજરડાના વાયુમંડળમાં પૂજ્ય બાપુ દ્વારા રામકથા ગવાય છે. […]Continue Reading
ગુજરાત
ગાંધીધામનાં કંડલામાં આવેલી ખાનગી કંપનીમાં ટેન્કમાં તળિયે સ્લજની સફાઈ કરવા ઉતરેલા ૫ કામદારોનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મંગળવારની મધ્યરાત્રીએ ટેન્કમાં સફાઈ કરવાની કામગીરી દરમ્યાન સામાન્ય બેદરકારી ભારે પડી હતી. ઓઈલ ટેન્કમાં સ્લજ જમા થવાના કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે. સામાન્ય રીતે સફાઈ માટે ટેન્કમાં જવાનું થતું નથી. પરંતુ થઈ […]Continue Reading
ગુજરાત
મહુવાના તરેડી ગામના પાટિયા પાસે પૈસાની લેતી-દેતી મામલે વાઘનગર ગામના શખ્સની કરપીણ હત્યા કરી દેવાના બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. સથરા ગામના ત્રણ શખ્સોએ વાઘનગર ગામના શખ્સને ગત સોમવારે રાત્રિના બોલાવી માથાના ભાગે હુમલો કરી હત્યા કરી દઈ તેમની બાઈક અને મૃતદેહને તરેડી ગામના પાટિયાથી ખાટસુરા ગામ જવાના રસ્તાની સાઈડમાં ફેંકી દીધો હતો. […]Continue Reading
ગુજરાત
જૂનાગઢ જિલ્લામાં આજે પણ બપોરબાદ એકથી ત્રણ ઇંચ વરસાદ થયો હતો. હાલ મગફળી, સોયાબીન, કઠોળ સહિતનો પાક તૈયાર છે ત્યારે આવેલો વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે. સતત થઈ રહેલા વરસાદથી પાક નિષ્ફળ ગયો છે. મહામહેનતે તૈયાર કરેલા પાક તો નિષ્ફળ જશે તે ઉપરાંત બિયારણ, દવા સહિતના ખર્ચ પણ માથે પડતા ખેડૂતોની કફોડી હાલત ઉભી […]Continue Reading
ગુજરાત
નાના ચિલોડા પાસે યુવક અને તેની પત્ની તથા સબંધી ટેમ્પો લઇને ઉભા હતા ત્યારે થાર કારમાં આવેલા ચાર શખ્સોએ અહિયાં ઇંડાનો ટેમ્પો કેમ ઉભો રાખ્યો છે, કહીને ગાળો બોલીને તકરાર કરીને લાકડીથી માર મારતાં બે મહિલા ઘાયલ થઇ હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાના ચિલોડા પાસે રહેતા […]Continue Reading