Home Archive by category ગુજરાત (Page 405)

ગુજરાત

ગુજરાત
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીની ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ધરપકડની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંતની ધરપકડ કરી છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જેકે સ્વામીની ઝ્રૈંડ્ઢ ક્રાઈમે ધરપકડની ઘટના સામે આવી છે.આપને જણાવી દઈએ કે જમીન કૌભાંડ કેસમાં […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેરના પહોળા અને પાકા માર્ગો જીવલેણ બની રહ્યા છે તેમાં પણ છેલ્લા ઘણા વખતથી રાત્રીના સમયે પુરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જતા વાહનચાલકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હિટ એન્ડ રનના કિસ્સા પણ ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર વધી રહ્યા છે. ત્યારે આવા જ એક હિટ એન્ડ રનના બનાવમાં સેક્ટર-૪માં રહેતા યુવાનો જીવ ગયો […]Continue Reading
ગુજરાત
મણીનગરમાં રહેતા વૃદ્ધ વેપારીને દંપતિએ પોતાની કંપનીમાં પૈસાની જરૃર છે તેમ કહીને રૃા. ૭૫ લાખનું રોકાણ કરાવ્યું હતું બે વર્ષ બાદ વેપારી પૈસા માંગ્યા ત્યારે દંપતિએ ટાંટીયા તોડી નખવવાની ધમકી આપી હતી અને મકાન બંધ કરીને નાસી ગયા હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ વેપારીને થતા તેમણે મણીનગર પોલીસ સ્ટેશનમાં દંપતિ સામે ફરિયાદ નોંધાવી […]Continue Reading
ગુજરાત
બાપુનગરના અંખાડા વિસ્તારમાં ગરબા ચાલતા હોવાથી અડધો રસ્તો બંધ કર્યો હતો. જેને લઇને સ્થાનિક ચાર વ્યક્તિઓએ રસ્તો કેમ બંધ કર્યો છે, કહીને ધારિયા, લાકડી અને છરીથી હુમલો કરતા છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ […]Continue Reading
ગુજરાત
રાજુલાના કોવાયા ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના પ્રોસેસ વિભાગના આસિસ્ટન્ટ મેનેજરની પત્નીએ શંકાસ્પદ સંજાેગોમાં આત્મહત્યા કરી લેતા સન્નાટો મચી ગયો છે. મૃતક પત્નીની લાશનું પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા ભાવનગરની હોસ્પિટલમાં મોકલી છે. રાજુલાના તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં પ્રોસેસ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન મેનેજરના પત્ની નિધિબેન રૃપેન્દ્રસિંઘ Continue Reading
ગુજરાત
મોરબીમાં પ્રેમ સંબંધ મામલે યુવાનનું અપહરણ કરી માર મારી હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યાના ગુનામાં તમામ ૧૧ આરોપીને ઝડપી લઇને પોલીસે વધુ તપાસ ચલાવી છે. માળિયાના મોટા દહીંસરા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ ચાર પૈકી ત્રણ આરોપીને […]Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લામાં અપ મૃત્યુના વધું બે બનાવો સામે આવ્યા છે. ખાંભામાં નવરાત્રી જાેવા માટે ગયેલ ૧૩ વર્ષીય કિશોરને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નિપજ્યું હતું આ બનાવને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં અમરેલીના કુંકાવાવ જકાતનાકા પાસેથી બિનવારસી લાશ મળી હતી. અમરેલીમાં કુકાવાવ જકાતનાકા નજીક બસ સ્ટન્ડમાંથી ભાવનગર જિલ્લાના નાની વાવડી ગામના રહેવાસી […]Continue Reading
ગુજરાત
આજથી બીએસસી, બી.કોમ. અને બી.એ. સહિત વિવિધ પ્રકારના યુજી અને પીજી કોર્સની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી બીએસસી, બી.કોમ. અને બી.એ. સહિત વિવિધ પ્રકારના યુજી અને પીજી કોર્સની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. યુનિવર્સિટીએ પરીક્ષાઓ સાથે તૈયારી સંપૂર્ણ કરી છે અને ગેરરીતિ […]Continue Reading
ગુજરાત
વીજળીના કડાકાભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ગુજરાત રાજ્યમાં આગામી ૨૪ કલાક લો-પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થવાથી અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં ભેજવાળા પવન ખેંચાઈને આવ્યા છે. અરબ સાગરમાં સર્જાયેલી પેટર્નના કારણે વરસાદી ઝાપટું પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૯૦થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના દસાડામાં ૩ […]Continue Reading
ગુજરાત
વડોદરા વારસિયામાં આવેશમાં આવીને પતિએ પત્નીના ગળા પર છરી ફેરવી દઇ જાતે ગળા ફાંસો ખાઇ લીધો હતો. જાેકે, આ ઘટનામાં પત્નીનો જીવ બચી ગયો હતો. પંરતુ, પતિનું મોત થયું હતું. આવતીકાલે મૃતકના પરિવારજનો આવ્યા પછી પી.એમ. કરાવવામાં આવશે. અનેક શંકાઓ વચ્ચે પોલીસ પી.એમ. રિપોર્ટની રાહ જાેઇ રહી છે. વારસિયાની સંતકંવર કોલોનીમાં રહેતા જ્યોત્સનાબેન ઉર્ફે જ્યોતિ […]Continue Reading