Home Archive by category ગુજરાત (Page 63)

ગુજરાત

ગુજરાત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 26/09/2025ના રોજ 10:00 કલાકે ડાક અદાલત નું આયોજન કરવામાં આવેલ છે. સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે. અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ Continue Reading
ગુજરાત
દહેગામ તાલુકાના નાની માછંગને જોડતા એક માત્ર માર્ગનું ભારે વરસાદને પગલે ધોવાણ થતાં, વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ વરસાદે આ માર્ગ સમારકામની કામગીરી તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ મરામતની કામગીરી મામલતદાર શ્રી દહેગામ અને કાર્યપાલક ઇજનેરશ્રીની ઉપસ્થિતિમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.અને દહેગામના નાની માછંગ ગામના નાગરિકોને […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે.ભારતીય હવામાન વિભાગે માછીમારોને તા.૭મી સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર દરમિયાન દરિયો નહી ખેડવા  સૂચના આપી છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી Continue Reading
ગુજરાત
ગુજરાતના સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા અને વડોદરા જિલ્લાઓમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ખેડબ્રહ્મા અને મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદનો કોટ વિસ્તાર કે જયાં સૌથી વધારે પોળો આવેલી છે અને આ પોળોમાં લોકો વસવાટ પણ કરી રહ્યાં છે, પોળ વિસ્તારમાં મકાનો જૂના હોવાથી વરસાદના સમયે ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ત્યારે દરિયાપુર, બહેરામપુરા, શાહપુર સહિતના વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  મીડિયા સુત્રો […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા ભારત સરકારનાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પોષણ જાગૃકતા માહ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કચ્છના પ્રસિદ્ધ યક્ષ બોંતેર મેળામાં કરવામાં આવ્યું છે. ભારત દેશના માનનીય Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાં આવેલ અતિ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભનો પાંચ દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. આ મહાકુંભ દરમિયાન લાખો ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન જ ભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા યાત્રાળુઓ અને આયોજકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે પવન અને વરસાદને કારણે મેળામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં Continue Reading
ગુજરાત
સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. […]Continue Reading