Home Archive by category ગુજરાત (Page 64)

ગુજરાત

ગુજરાત
ગુજરાતના સાબરકાંઠા, તાપી, ખેડબ્રહ્મા, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, મહેસાણા અને વડોદરા જિલ્લાઓમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નદીઓ બે કાંઠે વહે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે વડોદરા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. ખેડબ્રહ્મા અને મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાતથી ગાજ વીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ 3 ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. થરાદ શહેરમાં નવીન કરોડો રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવેલ હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં […]Continue Reading
ગુજરાત
અમદાવાદનો કોટ વિસ્તાર કે જયાં સૌથી વધારે પોળો આવેલી છે અને આ પોળોમાં લોકો વસવાટ પણ કરી રહ્યાં છે, પોળ વિસ્તારમાં મકાનો જૂના હોવાથી વરસાદના સમયે ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ત્યારે દરિયાપુર, બહેરામપુરા, શાહપુર સહિતના વિસ્તારોમાં 4 મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  મીડિયા સુત્રો […]Continue Reading
ગુજરાત
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા ભારત સરકારનાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પોષણ જાગૃકતા માહ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કચ્છના પ્રસિદ્ધ યક્ષ બોંતેર મેળામાં કરવામાં આવ્યું છે. ભારત દેશના માનનીય Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાં આવેલ અતિ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભનો પાંચ દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. આ મહાકુંભ દરમિયાન લાખો ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન જ ભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા યાત્રાળુઓ અને આયોજકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે પવન અને વરસાદને કારણે મેળામાં […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં Continue Reading
ગુજરાત
સર્વોદયના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC), આર્થિક પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિના નાગરીકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ દિશામાં એક મહત્વની યોજના સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ વિકસતી જાતિના નાગરીકોને મકાન બાંધકામ માટે સહાય આપવામાં આવે છે. […]Continue Reading
ગુજરાત
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને ખાણ-ખનીજ વિભાગ દ્વારા કુલ 10 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉદ્યોગ વિભાગના 5 MOU થકી ₹344.23 કરોડ અને ખાણ-ખનીજ વિભાગના 5 MOU થકી ₹125 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પરિયોજનાઓ દ્વારા અંદાજિત 1300 લોકોને […]Continue Reading
ગુજરાત
ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી કરીને જે તે જણશીના વાવેતરની કૃષિ વિભાગ દ્વારા […]Continue Reading
ગુજરાત
કમિશનર ડો. એચ. જી. કોશિયાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે. વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં […]Continue Reading