Home Archive by category ગુજરાત (Page 71)

ગુજરાત

ગુજરાત
હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે.ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઈ ગઈ છે.ઓક્ટોબર મહિનામાં વરસાદે ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે હળવો વરસાદ થવાની શક્યતાઓ […]Continue Reading
ગુજરાત
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીના સાનિધ્યે સામાજિક સ્વાસ્થ્ય, સંઘર્ષ રહિત સ્વસ્થ તન મન સાથે સનાતન સંસ્કૃતિનો સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક ત્રિદિવસીય શિબિર યોજાઈ ગઈ. જેમા ગુજરાતભરમાંથી માતૃશક્તિ સહિત ૮૦ જેટલા ભાઈ બહેનો જોડાયા હતા.  દરમિયાન વહેલી સવારે યોગ, પ્રાણાયામ, દિવસ દરમિયાન સંવાદ, ચર્ચા અને […]Continue Reading
ગુજરાત
જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં એક વધુ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં કુદરતી આફત અને સરકારી બેદરકારી વચ્ચે એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. ભાણવડ તાલુકાના ખેડૂત કરસનભાઈ બામરોટિયાએ માવઠા અને કમોસમી વરસાદના મારથી પાક બગડતા આર્થિક તંગી અને નિરાશામાં આત્મહત્યા કરી હોવાની માહિતી મળી છે. કરસનભાઈએ પોતાના ખેતરમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. પાક […]Continue Reading
ગુજરાત
સુરત: શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલા વીઆર સ્ક્વેર મોલની હોટેલમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. રાંદેરમાં આવેલ હોટલ રૂમમાં IUCAWની ટીમે દરોડો પાડ્યો હતો અને હોટેલમાં ચાલી રહેલો દેહવ્યાપાર ખતમ કરાવ્યો. તપાસ દરમિયાન પોલીસે એક ગ્રાહક અને હોટેલના સંચાલક સહિત રેકેટ સાથે સંકળાયેલા બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે નોંધ્યું કે હોટેલના રૂમમાં પાંચથી વધુ ભારતીય […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર: ગુજરાતના વિકાસ માટે ચાલતી મહત્વની યોજનાઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સાથે ગાંધીનગરમાં બેઠક કરી. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા અને આવનારા મુખ્ય પ્રોજેક્ટ્સની સુવ્યવસ્થિત પ્રગતિ અને રણનીતિ અંગે ચર્ચા થઈ. બેઠકમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, નવી ઇન્ડસ્ટ્રિયલ ઝોન અને અન્ય મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર Continue Reading
ગુજરાત
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રિમંડળના વિસ્તરણ પછી નવા નિયુક્ત થયેલા તમામ મંત્રીઓને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલાઓ ફાળવવામાં આવી છે. કુલ 25 મંત્રીઓ, જેમાં 10 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભાર મંત્રીઓ અને 3 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે, તેઓએ પદભાર સંભાળ્યા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બંગલાની ફાળવણીની યાદી જાહેર […]Continue Reading
ગુજરાત
સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી એક યુવતીને ભારે પડી ગઈ. ઇન્સ્ટાગ્રામ પર પરીચય કેળવ્યા બાદ સગીર વયની દિકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર ગેંગને ભક્તિનગર પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ સમિનાબેન શાહમદાર, ફેજાન ચાનીયા, સતીશ ગોહીલ અને આફતાબ જુણેજાે ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાની સાથે ઓળખાણ કરી હતી. ધીમે ધીમે વાતચીત વધારી વિશ્વાસ જીત્યો બાદ […]Continue Reading
ગુજરાત
પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં મહંતે અંગત મનદુઃખ અને સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેણે આ ઘટનાની ગંભીરતામાં વધારો કર્યો છે.જૂનાગઢ સ્થિત પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને અચાનક ગુમ થતાં સમગ્ર સંત સમાજ અને અનુયાયીઓમાં ભારે ખળભળાટ મચી […]Continue Reading
ગુજરાત
કલ્યાણપુર તાલુકાના માનપર ગામે એક યુવાન ખેડૂતે કમોસમી વરસાદના કારણે પાકમાં થયેલા નુકસાન અને ગોલ્ડ લોન ભરપાઈ કરવાની ચિંતામાં આવીને આપઘાત કરી લીધો હોવાનો કરુણ બનાવ સામે આવ્યો હતો.મળતી માહિતી મુજબ, કલ્યાણપુર નજીક આવેલા માનપર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા કરશન વાવણોટિયા (ઉં.વ. ૩૭) નામના યુવાને બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. તાજેતરમાં સમગ્ર […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલી નુકસાની અંગે રાજ્ય સરકાર હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લઈ શકી નથી. ત્યારે કુદરતનો માર ખાઈને હતાશ થયેલા ખેડૂતો હવે સરકાર સામે આકરા પાણીએ આવી ગયા છે. ત્યારે ભાવનગરના સિહોરમાં ખેતરમાં પાક બાળીને હવન કરવામાં આવ્યો હતો. જ્યારે અમરેલીમાં રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ સરકારી કચેરી સામે પ્રતિકાત્મક રીતે પોક […]Continue Reading