Home Archive by category ગુજરાત (Page 88)

ગુજરાત

ગુજરાત
ભારતમાં વિવાદ નિરાકરણ માટે આર્બિટ્રેશન (મધ્યસ્થી) એક પસંદગીનું માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત બનાવવા માટે ન્યાયપાલિકા અને સંસદ સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ભાગરૂપે, ગુજરાત હાઇકોર્ટે, ગુજરાત રાજ્ય ન્યાયિક અકાદમીના સહયોગથી, 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે ‘આર્બિટ્રેશન કાયદા પર Continue Reading
ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી હતી, આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો […]Continue Reading
ગુજરાત
સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ પર નવી ઉડાન ભરી છે. ગુજરાત સરકાર સપનાંની ઉડાન ભરવા માગતા યુવાનો, ખાસ કરીને મહિલાઓની હંમેશા પડખે રહી છે અને વિવિધ યોજનાઓ હેઠળ તેમને પ્રોત્સાહન આપતી રહી છે. અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સામાજિક ન્યાય […]Continue Reading
ગુજરાત
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકારે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) માં ઘટાડો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો […]Continue Reading
ગુજરાત
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાતના નાગરિકોની પરસેવાની કમાણી પર તરાપ મારનારા સાયબર ઠગ સામે ગુજરાત પોલીસે જંગ છેડી છે.” તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમ સામે બેવડી સફળતા મેળવી છે, જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે BSNL ની સિલ્વર જુબિલી અને ગુજરાતના ૪ હજાર સહિત દેશભરમાં ૯૨ હજારથી વધુ સ્વદેશી 4G ટાવરોના ઉદઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે  આદ્યશક્તિની આરાધનાનું નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન શ્રી Continue Reading
ગુજરાત
હાલ ચાલી રહેલા અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે માટે અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વધુ પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે.  બાંદ્રા ટર્મિનસ-સાંગાનેર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 4:45 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 12:30 Continue Reading
ગુજરાત
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં આજથી લઈને 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 28 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામો માટે શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય તેવો વધુ સારો વિકાસ કરવાની આપણી નેમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર Continue Reading
ગુજરાત
ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે જે દેશના અન્ય રાજ્યો માટે મોડલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત, Continue Reading