Home Archive by category ગુજરાત (Page 94)

ગુજરાત

ગુજરાત
હિંમતનગર-શામળાજી હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતા અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ છે. આ અકસ્માત અંગે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક કાર બેકાબૂ થઈને ડિવાઈડરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગનું પતરું કારમાં ઘૂસી ગયું હતું. પ્રાપ્ત વિગતો […]Continue Reading
ગુજરાત
રાજ્યમાંથી ભલે વરસાદી વિદાયનુ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું હોય પરંતુ જતા જતા મેઘરાજા ધડબડાટીના મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ એટલે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.  ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં સટાસટી બોલાવી શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું […]Continue Reading
ગુજરાત
ગુજરાત ફરીએકવાર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો છે. નર્મદા ડેમ 94 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી છે. જેના પગલે નર્મદા ડેમના ફરી 10 ગેટ 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. […]Continue Reading
ગુજરાત
26 જાન્યુઆરીએ ઠાકોર સેનાનું મોટું સંમેલન, ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર-1 લાખ યુવાનો-યુવતીઓ સેનામાં જોડાશે રાજ્યના પાટનગર ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિષયો પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. સંસ્થાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં Continue Reading
ગુજરાત
દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામના વીર જવાન મેહુલભાઈ ભુવાનો પાર્થિવ દેહ જ્યારે તેમના માદરે વતન પહોંચ્યો, ત્યારે સમગ્ર દામનગર શોક અને ગૌરવના મિશ્ર ભાવથી હિબકે ચડ્યું હતું. કાશ્મીરમાં માત્ર ૨૮ વર્ષની યુવાન વયે દેશની સેવા કરતા કરતા શહીદ થયેલા આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં દેશભક્તો ઉમટી […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. વડાપ્રધાનશ્રીએ ગઇકાલે થયેલા એમ.ઓ.યુ. માટે પોર્ટ અને મરિન ક્ષેત્રનાં વ્યવસાયીઓનો પણ આભાર પ્રગટ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, “ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા Continue Reading
ગુજરાત
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૫, સ્વચ્છોત્સવના કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી ચાલી રહી છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા રેલી તેમજ જુદીજુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી જયારે આજરોજ સમગ્ર રાજ્યમાં એસ.બી.એમ-જી હેઠળ સોકપીટ, લીચપીટ, કિચન ગાર્ડન અને અન્ય તમામ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અકસ્યામતોનાં ખાતમૂહર્ત કરાયા હતા. આ ઉપરાંત લાભાર્થીઓને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત Continue Reading
ગુજરાત
યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, અને દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં ખેડૂતોનો ફાળો મહત્વપૂર્ણ છે. આજના ટેકનોલોજી આધારિત યુગમાં ખેતી માટે વપરાતા પશુ સંચાલિત સાધનો સહિતના સંસાધનનોનું સ્થાન હવે ટ્રેક્ટર, રોટાવેટર જેવા અદ્યતન મશીનરીએ લીધું છે. માનવશ્રમ ઘટાડતા આ સાધનોની […]Continue Reading
ગુજરાત
ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે અને તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવીને ગૃહ રાજ્ય મંત્રી […]Continue Reading