ભારત સરકાર યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. જાે કે, મોટી સંખ્યામાં નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને ભારત પરત […]Continue Reading

















Recent Comments