Home Archive by category રાષ્ટ્રીય (Page 1278)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
‘આંબળા, લીમડો, શિકાકાઈ અને મધ’થી તમારા ખરતા વાળને અટકાવો….. ઘણા લોકો ઘણા મોંઘા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તેમ છતાં વાળ ખરતા બંધ થતાં નથી. ત્યારે આજે અમે આપને કેટલાક ઘરેલું ઉપાય વિશે જણાવીશું કે જે તમારા વાળ ખરતા બચાવશે. આવો જાણીએ ખરતા વાળને કેવી રીતે બચાવવા…. આજકાલ નાની ઉંમરમાં જ વાળ ખરવા લાગે છે. […]Continue Reading
રાષ્ટ્રીય
પુરાણો અનુસાર આ લોકોના ઘરે ભૂલથી પણ ક્યારેય ભોજન કરવું જોઈએ નહીં…. પુરાણોમાં એવી જ કેટલીક વાતો જણાવવામાં આવી છે. જે મુજબ મનુષ્ય માટે કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં વ્યક્તિએ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ જગ્યાઓ પર ખાવાથી વ્યક્તિનું મન પણ તે જ સ્થાન પ્રમાણે બદલાઈ જાય છે, તો ચાલો જાણીએ. પુરાણો અનુસાર, કયા […]Continue Reading
રાષ્ટ્રીય
શિવરાત્રિના દિવસે તમે પણ ઘરે આ રીતે ઠંડાઇ બનાવો. આ ઠંડાઇ ઘરમાં બધાને બહુ ભાવશે. આ ઠંડાઇ તમે પ્રસાદમાં પણ મુકી શકશો. આ ઠંડાઇ તમે ઉનાળામાં પીશો તો ગરમીમાંથી અનેક રાહત મળશે. તો જાણી લો કેવી રીતે બનાવશો ઠંડાઇ. સામગ્રી   1.5 લીટર મલાઈ વાળુ દૂધ 1.5 વાટકી ખાંડ બદામ કાજુ પિસ્તા મગજતરીના બી 3 […]Continue Reading
રાષ્ટ્રીય
મગફળી ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદા થાય છે. બદામ જેટલા જ ગુણો મગફળીમાં હોય છે. વરસાદની સિઝન આવે એટલે મગફળી ખાવાની બહુ જ મજા આવે છે. મગફળીનો સ્વાદ કંઇક અનોખો જ હોય છે. મગફળીમાં આયરન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક માટેનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે રોજ મગફળી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદા […]Continue Reading
રાષ્ટ્રીય
માઇગ્રેન એ ખૂબ મોટી તકલીફ છે. માઇગ્રેન એક એવી સમસ્યા છે જેના કારણે વ્યક્તિ માનસિક અને શારિરિક એમ બન્ને રીતે કંટાળી જાય છે. જો કે આજકાલ અનેક લોકો માઇગ્રેનની સમસ્યાથી પીડાતા હોય છે. આ રોગની ખાસિયત એ છે કે જેના કારણે માથાના એક ચોક્કસ પ્રકારમાં થાય છે. મોટાભાગે માઇગ્રેન 25 થી 55 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં […]Continue Reading
રાષ્ટ્રીય
આજના આ સમયમાં અનેક લોકો ડાયટિંગ કરીને પોતાનું વજન ઉતારતા હોય છે, તેમ છતાં વજન ઓછુ થતુ નથી. વજન ઉતારતી વખતે તમે કસરત પર પણ એટલું ધ્યાન આપો છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે. જો કે વજન ઉતારવા માટે ડાયટિંગ પર પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે. કહેવાય છે કે જો તમે […]Continue Reading
રાષ્ટ્રીય
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન દેશમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ઇક્વિટી પ્રવાહ ૧૬ ટકા ઘટીને ૪૩.૧૭ અબજ ડોલર થયો છે. આ માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ પ્રમોશન દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા તેના ડેટામાં આપવામાં આવી છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન દેશમાં એફડીઆઈ ઈક્વિટીનો પ્રવાહ ૫૧.૪૭ અબજ ડોલર હતો. ચાલુ નાણાકીય વર્ષના […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના ચાર મદદગારોને કસ્ટડીમાં લીધા છે. જેમની પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. આતંકીઓના સહયોગીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કિશ્તવાડના એસએસપી શફકત ભટે જણાવ્યું હતું કે એચએમના ચાર ઓવરગ્રાઉન્ડ વર્કરોની ેંમ્ય્ન્ના બે ગ્રેનેડ સાથે ધરપકડ Continue Reading
રાષ્ટ્રીય
પુલવામા હુમલા બાદ ભારતના હાલત એક ઘાયલ સિંહણ જેવા થઈ ગયા હતા, જે કોઈપણ રીતે આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર પોતાના બહાદુર પુત્રોની શહાદતનો બદલો લેવા માંગતી હતી અને પડોશી દેશને પણ સલાહ આપવા માંગતી હતી કે હવે બહુ થયું.ભારત સાથે આ હરકત તમને ભારે પડી શકે છે , અમે ઘા સહન નહીં કરીએ, જરૂર […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિનાયક દામોદર સાવરકરની આજે ૫૬મી પુણ્યતિથિ છે. તેમનો જન્મ ૨૮ મે ૧૮૮૩ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારોથી ભરપૂર હતા અને હિંદુત્વના કટ્ટર હિમાયતી હતા. તેમણે રત્નાગીરીમાં અસ્પૃશ્યતા નાબૂદી માટે કામ કર્યું અને તમામ જાતિના હિંદુઓ સાથે ભોજન કરવાની પરંપરા પણ શરૂ […]Continue Reading