Home Archive by category રાષ્ટ્રીય (Page 1280)
રાષ્ટ્રીય

દેશમાં યુકેવાળા નવા કોરોનાના વધુ ૫ દર્દી મળ્યા, સંક્રમિતોનો આંક ૨૫ થયા

તમામ ૨૫ સંક્રમિત વ્યક્તિઓને સરકારી સુવિધામાં આઈસોલેટ કરાયા ભારતમાં બ્રિટનવાળા નવા કોરોના વાયરસના દર્દીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના વધુ પાંચ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ નવા કોરોના સ્ટ્રેનથી સંક્રમિતોનો આંક ૨૫ થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ અંગે સત્તાવાર
રાષ્ટ્રીય

સરકારે ફરજીયાત ફાસ્ટેગની સમયમર્યાદા વધારીને ૧૫ ફેબ્રુઆરી કરી

સડક પરિવહન મંત્રાલયે નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ભરવા માટે ફાસ્ટટેગને ફરજીયાત કરવાની ડેડલાઈન લંબાવીને ૧૫ ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શનને સરળ અને સુરક્ષિત બનાવવાની સાથે સાથે લાંબી લાઈનોમાંથી રાહત આપવા માટે તમામ ફોર વેહીલર વાહનો માટે ૧ જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજીયાત કરવાનો ર્નિણય લીધો હતો.ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ […]
રાષ્ટ્રીય

આજથી દિલ્હી-કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ થશે

ભારતીય રેલવેએ માતા વૈષ્ણોદેવીના ભક્તોને નવા વર્ષની ભેટ આપી છે. રેલવે ૧ જાન્યુઆરી ૨૦૨૧ એટલે કે આવતીકાલથી નવી દિલ્હી-કટરાની વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને ફરીથી શરૂ કરવા જઈ રહી છે. કોવિડ-૧૯ મહામારીને કારણે આ ટ્રેનને માર્ચમાં બંધ કરવામાં આવી હતી. વંદે ભારત એક્સપ્રેસ શરૂ થયા બાદ ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ શકશે.રેલવેમંત્રી પિયુષ ગોયલે […]
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીનો દાવો મોદી સરકારે આ વર્ષે ઉદ્યોગપતિઓનું ૨૩ ખરબ રૂપિયાનું દેવું માફ કર્યું

કોંગ્રેસ સતત મોદી સરકાર પર હમલાવર છે. હાલના સમયમાં ખેડૂતોના મુદ્દાને લઈને કોંગ્રેસ તરફથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. જ્યારે હવ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિકાસના મુદ્દા પર મોદી સરકરાને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આ વર્ષે મોદી સરકારે કેટલાક ઉદ્યોગપતિઓનું ૨૩ ખરબથી વધારેનું દેવું માફ […]
રાષ્ટ્રીય

‘સાસુના મેણાં-ટોણાં તો લગ્નજીવનનો ભાગ છેઃ વહુની ફરીયાદ પર કોર્ટનો ચુકાદો

લગ્ન પછી પારિવારિક જીવનને લઈને મુંબઈની કોર્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. કોર્ટે એક કેસનો ચુકાદો આપતા મજાકમાં વાતચીત કરવી અને સાસુ-સસરાના મેણાં-ટોણાંને લગ્ન જીવનનો ભાગ જણાવ્યો છે. કોર્ટે કહ્યું કે આ દરેક પરિવારમાં થાય છે. સેશન કોર્ટે માલાબાર હિલ નિવાસી ૮૦ અને ૭૫ વર્ષના વૃદ્ધ કપલને આગોતરા જામીન આપ્યા હતા.૩૦ વર્ષની મહિલાના લગ્ન હવે […]
રાષ્ટ્રીય

ભારત સરકારના ઋણબોજમાં સતત વધારો દેશનું બાકી દેવું ૫.૬ ટકા વધીને ૧૦૭.૦૪ લાખ કરોડને પાર

જૂન ક્વાર્ટરના અંતે સરકારનું જાહેર દેવું ૧૦૧.૩ લાખ કરોડ હતું જે સપ્ટેમ્બરમાં વધીને ૧૦૭.૪ લાખ કરોડને પાર થયું ભારત સરકારના ઋણબોજમાં સતત વધારો થતા તે દેવા ડુંગળ તળે દબાઇ રહી છે. જાહેર ઋણબોજના સત્તાવાર આંકડા મુજબ ભારત સરકારનું બાકી જાહેર દેવું પૂરા થયેલા સપ્ટેમ્બર ક્વાર્ટર ૨૦૨૦ના અંતે ૫.૬ ટકા વધીને ૧૦૭.૦૪ લાખ કરોડને આંબી ગયુ […]
રાષ્ટ્રીય

દિલ્હી એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાની ચેતવણી કોરોના નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી, વધુ સાવધાની રાખવાની જરૂર

દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ બ્રિટનથી ફેલાતા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઇ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી છે, તેથી આપણે વધુ સાવધાની રાખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે એવું પણ શક્ય છે કે બ્રિટનનું નવું સ્વરૂપ નવેમ્બર કે ડિસેમ્બરની શરૂઆતમાં જ આવી ગયું હોય, પરંતુ છેલ્લા […]
રાષ્ટ્રીય

પંડિત બિરજૂ મહારાજને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ પર હાઈકોર્ટનો સ્ટે

કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ વિભૂષણ કથક નૃત્યકાર પંડિત બિરજૂ મહારાજને સરકારી આવાસ ખાલી કરવા કેન્દ્ર સરકારે આપેલી નોટિસ સામે દિલ્હી હાઈ કોર્ટે રોક લગાવી દીધી છે. કેન્દ્રની નોટિસ મુજબ પંડિત બિરજૂ મહારાજને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં સરકારી મકાન ખાલી કરવાનું હતુ.જસ્ટિસ વિભુ બખરુની બેન્ચે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નોટિસ પર વધુ […]
રાષ્ટ્રીય

૬ કરોડ ખાતાધારકોને લાભ થશે સરકારે ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ઇપીએફ ખાતાઓમાં ૮.૫ ટકા વ્યાજ ઉમેરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના લગભગ ૬ કરોડ ખાતાધારકોને લાભ થશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું હતું કે શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં વ્યાજ દરને નોટિફાય કરશે.ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ માર્ચમાં વર્ષ ૨૦૧૯-૨૦ના ૮.૫ ટકા વ્યાજ દરને મંજૂરી […]
રાષ્ટ્રીય

પંજાબનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલ ડિપોર્ટ કરાયો

ખાલિસ્તાની આતંકીઓ પર લગામ લગાવામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારત લાવવામાં આવ્યો. ગુરુવારના રોજ તેને તેને દુબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે.સુખ બિકરીવાલ પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓએ આઇએસઆઇના ઇશારા પર પંજાબમાં ટાર્ગેટ કિલિંગ કરવાતો હતો. પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સંધુની હત્યા કરવામાં પણ સુખ