ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઈસ્લામાબાદમાં હિઝબુલ કમાન્ડર સૈયદ સલાહુદ્દીન અને આઈએસઆઈ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં કાશ્મીર અને પીઓકેના સંગઠનોમાં યુવાનોને સામેલ કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હિઝબુલના વહીદ ઉલ્લાહ નામના કમાન્ડરને ભરતીની જવાબદારી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરના બહાદુર દળના વડા તૈયબ ફારૂકી પણ મોટી સંખ્યામાં ભરતી […]Continue Reading












Recent Comments