Home Archive by category રાષ્ટ્રીય (Page 1336)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દુબઈ સરકારમાં તમામ આંતરિક, બાહ્ય વ્યવહારો અને પ્રક્રિયાઓ હવે ૧૦૦% ડિજિટલ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવાઓ પ્લેટફોર્મ દ્વારા દેખરેખ અને સંચાલિત છે. શેખ હમદાને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધ્યેય હાંસલ કરવો એ જીવનના તમામ પાસાઓને ડિજિટાઇઝ કરવાની દુબઇની યાત્રામાં નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. આ પ્રવાસનો આધાર નવીનતા, કલાત્મકતા અને ભવિષ્ય […]Continue Reading
રાષ્ટ્રીય
રૂપાણી સરકર ઉથલી ગયા બાદ તેના નિકટના ગણાતા અને અત્યાર સુધી રાજકેટમાં એકનું શાસન ચલાવતા હોય તેવા ચહેરાને મહાનગર જિલ્લા રજકરણમાંથી નિવૃત કરવામાં આવી રહ્યા છે. તેની જગ્યાએ અત્યાર સુધી જે હાંસિયામાં હતા તેવા નેતાઓને જાણે હાઇકમાન્ડ સી.આર.પાટિલે કમાન્ડ સોંપી હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ ખૂબ ટૂંક ગાળામાં જ ધારાસભ્ય […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વમાં જે મોટા સેક્ટર અત્યારે સાયબર-એટેકર્સના નિશાન પર છે, એમાં સરકાર અને સંરક્ષણ, ફાયનાન્સ, એનર્જી, ટ્રાન્સપોર્ટ તથા એરોસ્પેસનો સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અન્ય સેક્ટર્સની માફક એવિએશન સેક્ટરમાં પણ ડિજિટલ ટેકનોલોજીએ વ્યાપક પ્રમાણમાં ફેલાવો કર્યો છે. હવે એરલાઈન્સ, એરપોર્ટની લગભગ તમામ કામગીરી ડિજિટલ ટેકનોલોજીથી થઈ રહી છે. આ સંજાેગોમાં નવા સંશોધન હેઠળ હવે Continue Reading
રાષ્ટ્રીય
ભાજપ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. શાલિની તિવારી નામની યુઝરે લખ્યું, આ પરિવારની મૂર્ખામીનો કોઈ અંત જ નથી. શું તેમની ટીમમાં કોઈ સમજદાર વ્યક્તિ છે કે નહીં? પ્રિયંકા દુબેએ કોંગ્રેસનેતાની આકરી ઝાટકણી કાઢતાં લખ્યું- તેમને શું ફરક પડે છે. દિનેશ ચૌધરીએ લખ્યું- તેમને દેશ સાથે કોઈ જ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ૩ ડિસેમ્બર સુધીમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના સબ-વેરિયન્ટ ગણાતા છરૂ.૪.૨ના કુલ ૧૮ દર્દી નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ ૧૦ દર્દી ગુજરાતમાં નોંધાયા છે. લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ માહિતી આપી હતી. બ્રિટનમાં કોરોનાના નવા કેસોમાં ડેલ્ટાના આ નવા વેરિયન્ટના કેસોનું પ્રમાણ ૧૫ ટકા જેટલું છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ડેલ્ટા કરતા તેના Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ઓમિક્રોનના કુલ ૩૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૭, રાજસ્થાનમાં ૯, ગુજરાતમાં ૩, દિલ્હીમાં ૨ અને કર્ણાટકમાં ૨ કેસ નોંધાયા છે. આજે રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનનો બીજાે કેસ નોંધાયો છે. રાહતની વાત તે છે કે રાજસ્થાનમાં પણ ૯ લોકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં પણ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદી ૧૩ ડિસેમ્બરે કાશી પહોંચી પહેલાં કાશીના કોતવાલ બાબા કાલભૈરવના દરબારમાં હાજરી આપશે. અહીંથી રાજઘાટ જશે. પછી ક્રૂઝથી લલિતા ઘાટ જશે. માતા ગંગાને સ્પર્શ કરી લોટામાં જળ ભરી પગપાળા કોરિડોરના માર્ગે શ્રીકાશી વિશ્વનાથ ગર્ભગૃહમાં પહોંચશે. જ્યાં બાબાનો અભિષેક કર્યા બાદ લગભગ ૨ કલાકની પૂજામાં ભાગ લેશે. તેના પછી કોરિડોરનું લોકાર્પણ કરશે. ૧૩ ડિસેમ્બરે ૭ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશ ના લાખો કારીગરો નું હુન્નર કૌશલ્ય કલા એટલે સમગ્ર વિશ્વ ને આંજી દેતું હુન્નર કૌશલ્ય મોતી માટી ભરથ ગૂંથણ કાષ્ટ કાસ્ય કલા ચર્મ કલા સહિત અભિભૂત કરતું હુન્નર કૌશલ્ય આ દેશ માં છે જરૂર છે કદરદાન ની હજારો હાથ ને આપ બળે આગળ વધી રોજગારી નું સર્જન કરનાર કર્મઠ કારીગરો ઉત્થાન ની ૮ થી […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતા કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત રાજ્યનો પ્રથમ દર્દી પણ સ્વસ્થ થઈ ગયો હતો. નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેમને પણ બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૩૩ વર્ષીય દર્દી વ્યવસાયે મરીન એન્જિનિયર અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારનો રહેવાસી છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાથી દુબઈ થઈને દિલ્હી એરપોર્ટ પર આવ્યો Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ર્ંદ્બૈષ્ઠિર્હ ના ૨૩ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ ગુરુવારે સંસદની એક સમિતિને માહિતી આપી. એવું પણ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૧૦ કેસ છે, ત્યારબાદ રાજસ્થાનમાં નવ કેસ છે. તેમણે કહ્યું […]Continue Reading