Home Archive by category રાષ્ટ્રીય (Page 1444)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોનાની બીજી લહેર દેશ પર કહેર બનીને તૂટ્યો અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા. એટલું જ નહીં કોરોનાનું ડેલ્ટા વેરિઅન્ટ ભારત જ નહીં પરંતુ દુનિયાના કેટલાંય દેશોમાં પ્રકોપ ફેલાવી રહ્યો છે. હવે તેનું વધુ એક નવું વેરિએન્ટ જન્મ લીધો જેને ડેલ્ટા પ્લસનું નામ આપ્યું છે. ભારતના કેટલાંય રાજ્યોમાંથી આ નવા વેરિએન્ટના કેસ આવવાનું […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં જલ્દી કોરોના સંક્રમણ વધવાને લઇને ક્યાંય પણ કોઇ વૈજ્ઞાનિક આધાર ઉપલબ્ધ નથી, ત્રીજી લહેર સંભવ નથી દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી હતી અને અત્યારે દેશ તેનાથી રાહત મેળવી રહ્યો છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરને લઇને અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે અને ચેતવણીઓ આપવામાં આવી રહી છે. દિલ્હી સ્થિત એઇમ્સજીના ડાયરેક્ટર ડૉ. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ સાથે સોમવારે નોંધાયેલા નવા કેસની સંખ્યાએ ૯૧ દિવસ પહેલા નોંધાયેલા સૌથી ઓછા કેસ જેટલી નોંધાઈ છે. ભારતમાં ગઈકાલે ૫૩,૨૫૬ કેસ નોંધાયા હતા જેમાં આજે ૧૦,૦૦૦ કરતા વધુનો ઘટાડો નોંધાયો છે. આજે નોંધાયેલા કેસમાં મૃત્યુઆંક પણ ૧૫૦૦ કરતા નીચો જઈને ૧૦૦૦ની નજીક પહોંચ્યો છે. એક તરફ કેસ […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ હવે કમર કસી લીધી છે. આ જ કડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે અમૃતસર પહોંચ્યા. અહીં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ આઈપીએસ કુંવર વિજય પ્રતાપ સિંહે આમ આદમી પાર્ટી જાેઈન કરી. અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું કે હું’ પંજાબમાં પૂર્વ પોલીસ અધિકારી કુંવર વિજય પ્રતાપ […]Continue Reading
રાષ્ટ્રીય
ગયા વર્ષે મોદી સરકારે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનનુ એલાન કર્યુ હતુ. તેના કારણે સામાન્ય જનતા સામે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. ધીમે-ધીમે સ્થિતિ પાટા પર આવી રહી હતી કે કોરોનાની બીજી લહેરે બચેલી આશાઓ પર પણ પાણી ફેરવી દીધુ. જનતાને લાગી રહ્યુ હતુ કે સરકાર આ મુશ્કેલીમાંથી સમયસર બહાર નીકળવામાં મદદ કરશે પરંતુ ઉલટાનુ સરકાર […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્રના ૩ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે સરકારને ધમકી આપી હતી. ટિકૈતે કોઈ પણ જાતના ડર વગર ઈલાજ કરવો પડશે તે અર્થની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૬ મહિના કરતા પણ વધારે સમયથી દિલ્હીની વિવિધ સરહદોએ મોટી સંખ્યામાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યુપીના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
શિવેસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને સલાહ આપી હતી કે, શિવસેનાએ ભાજપ સાથે જ રહેવુ જાેઈએ. જેથી કેન્દ્રીય એજન્સીઓ શિવસેનાના નેતાઓને હેરાન ના કરે. એ પછી શિવસેના પ્રવક્તા સંજય રાઉત ભાજપ પર બરાબર ભડકયા છે. રાઉતે આજે કહ્યુ હતુ કે, સત્તા જવાથી કેટલાકના પેટમાં દુખે છે અને એટલે જ શિવસેનાના […]Continue Reading
રાષ્ટ્રીય
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યું છે, ભારતમાં પણ અલગ-અલગ જગ્યાએ કોરોના પ્રોટોકોલના અંતર્ગત તેને લઇ આયોજન થઇ રહ્યું છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીના એક ટ્‌વીટથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અભિષેક મનુ સિંઘવીએ યોગને લઇ ? અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો તો યોગગુરૂ રામદેવે તેમને જવાબ આપ્યો. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી […]Continue Reading
રાષ્ટ્રીય
દુનિયાભરમાં કથિત ઇસ્લામોફોબિયા પર સતત ‘જ્ઞાન’ આપી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ઉઇગર મુસ્લિમોના મુદ્દા પર એક ઇન્ટરવ્યુ દરમ્યાન ખરાબ રીતે ઘેરાયેલ. ચીનના ઉઇગરોના અત્યાચાર પર ઇમરાન ખાને કહ્યું કે તેઓ બેઇજીંગની સાથે બંધ રૂમમાં વાત કરે છે. એટલું જ નહીં પાકિસ્તાની પીએમના ‘ભૂગોળ’ જ્ઞાન પર પણ હવે તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે બેઇજ્જતી થઇ રહી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
રવિવારે દેશમાં કોરોનાના ૫૨,૯૫૬ કેસ નોંધાયા હતા. આ દરમિયાન, ૭૭,૯૬૭ લોકો પણ સાજા થયા હતા અને ૧,૪૨૩ ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લા ૮૯ દિવસોમાં નવા દર્દીઓની સંખ્યા સૌથી ઓછી છે. આ અગાઉ ૨૩ માર્ચે ૪૭,૨૩૯ લોકોનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો હતો. આ રીતે, સક્રિય કેસની સંખ્યામાં, એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં સારવાર લઈ રહેલા […]Continue Reading